સ્ટેચ્યુ ઓફ યૂનિટી પાસે બનાવવામાં આવેલું મહાકાય ડાયનાસોર પડી ગયું, આ દૂર્ઘટનામાં જાનહાની ટળી
પ્રવાસીઓને આકર્ષવા નીત નવા પ્રયાસો પ્રવાસન વિભાગ કરે છે. જોકે કામગીરીમાં રહી જતી, ક્ષતીને કારણે ઘણી વખત નુકસાની સહન કરવાનો વખત આવે છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે બનાવવામાં આવેલું મહાકાય ડાયનાસોર અચાનક પડી ગયું છે. આ પણ વાંચો: આજનું રાશિફળ: આ રાશિના જાતકોએ આજે નવા કાર્યનો આરંભ ન કરવો Web Stories View more લગ્નન પત્રિકા […]
પ્રવાસીઓને આકર્ષવા નીત નવા પ્રયાસો પ્રવાસન વિભાગ કરે છે. જોકે કામગીરીમાં રહી જતી, ક્ષતીને કારણે ઘણી વખત નુકસાની સહન કરવાનો વખત આવે છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે બનાવવામાં આવેલું મહાકાય ડાયનાસોર અચાનક પડી ગયું છે.
આ પણ વાંચો: આજનું રાશિફળ: આ રાશિના જાતકોએ આજે નવા કાર્યનો આરંભ ન કરવો
જોકે સદનસીબે આ દૂર્ઘટનામાં જાનહાની ટળી છે. મહત્વનું છે કે સ્ટેચ્યુ ઓફ યૂનિટીની મુલાકાત માટે પ્રવાસીઓનો ધસારો દિવસેને દિવસે વધી રહ્યો છે. જેને ધ્યાનમાં રાખી 3 મહાકાય ડાયનાસોર બનાવવામાં આવી રહ્યા છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો