કુંભના મેળામાં કરોડો લોકોની ભીડમાં જો કોઈ ખોવાઈ જાય તો જાણો કેવી રીતે સરળતાથી તે વ્યક્તિને શોધી શકશો

કુંભના મેળામાં લોકો ખોવાઈ જાય છે તેવી સ્ટોરીઝ આપણે ખૂબ સાંભળી છે અને બૉલિવૂડ ફિલ્મોમાં જોઈ પણ છે. પરંતુ આ બધી વાર્તાઓનું બીજું પાસું ણ છે. અને તે છે કેવી રીતે કુંભમાં ખોવાઈ જતા લોકોને તેમના પરિવારજનો સાથે પાછા મળાવવામાં આવે છે. આવા ખોવાઈ ગયેલા લોકોને શોધના 2 પ્રકારની સિસ્ટમ ત્યાં કામ કરે છે. પહેલી […]

કુંભના મેળામાં કરોડો લોકોની ભીડમાં જો કોઈ ખોવાઈ જાય તો જાણો કેવી રીતે સરળતાથી તે વ્યક્તિને શોધી શકશો
Follow Us:
| Updated on: Jan 20, 2019 | 7:43 AM

કુંભના મેળામાં લોકો ખોવાઈ જાય છે તેવી સ્ટોરીઝ આપણે ખૂબ સાંભળી છે અને બૉલિવૂડ ફિલ્મોમાં જોઈ પણ છે. પરંતુ આ બધી વાર્તાઓનું બીજું પાસું ણ છે. અને તે છે કેવી રીતે કુંભમાં ખોવાઈ જતા લોકોને તેમના પરિવારજનો સાથે પાછા મળાવવામાં આવે છે. આવા ખોવાઈ ગયેલા લોકોને શોધના 2 પ્રકારની સિસ્ટમ ત્યાં કામ કરે છે. પહેલી સિસ્ટમ છે મેન્યૂઅલ અને બીજી છે કમ્પ્યૂટરાઈઝ્ડ.

કુંભમેળામાં દર વખતની જેમ આ વખતે પણ ખોવાયેલા લોકો માટે એક વિભાગ બનાવવામાં આવ્યો છે જે સંપૂર્ણ રીતે કમ્પ્યૂટરાઈઝ્ડ છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

કમ્પ્યૂટરાઈઝ્ડ સિસ્ટમ

આ પ્રક્રિયામાં પૂણેની એક આઈટી સોલ્યૂશન કંપની ઉત્તર પ્રદેશ પોલીસ સાથે મેળીને કમ્પ્યૂટરાઈઝ્ડ રીતે ગૂમ થઈ ગયેલા લોકોને શોધવાનું કામ કરે છે.

  • પહેલા તો ખોવાઈ ગયેલી વ્યક્તિનું નામ, ઉંમર અને તેણે શું પહેર્યું છે તે બધી માહિતી આપવાની હોય છે.
  • તે વ્યક્તિ કોની સાથે કુંભમાં આવી છે અને તેની સાથે આવેલી વ્યક્તિનું નામ અને પહેરવેશ પણ લખાવવાનો હોય છે.
  • ખોવાઈ ગયેલી વ્યક્તિ છેલ્લે ક્યાં હતી તે જાણકારી પણ આપવાની હોય છે.
  • ત્યારબાદ કુંભનો ગૂમ થયેલાા લોકો માટેનો વિભાગ 12 સેન્ટર પર જાણકારી અપલોડ કરવામાં આવે છે.
  • તેને સ્ક્રિન પર ફ્લેશ કરવામાં આવે છે.
  • આ દરમિયાન ખોવાઈ ગયેલી વ્યક્તિના ભોજન અને તેની દેખભાળ માટે એક વૉલંટિયર હાજર હોય છે. 

ખોવાયેલા લોકો માટેનું કેન્દ્ર ઉત્તર પ્રદેશ પોલીસ વિભાગના સંપર્કમાં જ રહે છે. પ્રયાગરાજ શહેરમાં કુલ 15 સેન્ટર છે જેમાં 12 સેન્ટર કુંભમાં છે અને 3 શહેરમાં. જો કોઈ ખોવાઈ ગયેલી વ્યક્તિ કોઈ પણ સેન્ટર પર જાય છે તો તે વ્યક્તિની માહિતી ડેટા ઓપરેટર લઈ લે છે. જેમ લૉસ્ટ એન્ડ ફાઉન્ડની એન્ટ્રી સોફ્ટવેરમાં કરવામાં આવે છે તે જ સમયે આખા મેળામાં LED સ્ક્રીન પર ફ્લેશ કરવામાં આવે છે. સ્ક્રીન પર ખોવાયેલી વ્યક્તિનો ફોટો, તેની ઉંમર, તેનો પહેરવેશ એ બધું બતાવવામાં આવે છે. અને એ સાથે ક્પ્યૂટરાઈઝ્ડ અનાઉન્સમેન્ટ પણ કરવામાં આવે છે.

બીજી સિસ્ટમ- મેન્યૂઅલ

આ સિસ્ટમમાં ખોવાયેલી વ્યક્તિનું નામ, ઉંમર અને પહેરવેશ વિશેની જાણકારી લેવામાં આવે છે. અને ત્યારબાદ મેળામાં અલગ અલગ જગ્યાઓ પર લાગેલા લાઉડસ્પીકરમાં જાહેર કરવામાં આવે છે. આ પ્રક્રિયા વર્ષ 1946થી ચાલતી આવે છે.

આ પણ વાંચો: કુંભમેળામાં બન્યું દેશનું સૌથી અનોખું ડાઈનિંગ ટેબલ, ભોજન કરતા પહેલા લોકો થઈ જાય છે કંઈક વિચારવા મજબૂર, VIDEO

ખોવાયેલા લોકોને શોધવાનું કામ કરતી શિબિરના અધ્યક્ષ ભોલાનાથ તિવારી આ અંગે કહે છે,

“મારા પિતાજી પંડિત રાજારામ તિવારીએ 1946માં ખોવાયેલા લોકો માટે એક શિબિર સ્થાપી હતી. અમારી શિબિરમાં આશરે 150 કાર્યકર્તાઓ ખોવાયેલા લોકોને તેમના પરિવારજનો સાથે મેળવે છે. તેમનું નામ અનાઉન્સ કરવામાં આવે છે. તેમને ભોજન આપવામાં આવે છે. તેમને ઘર સુધી પરત મોકલવાની સુવિધા પણ અમે કરીએ છીએ. આ આધુનિક યુગમાં પણ લોકો અહીં ગંગામાં ન્હાવા આવે છે અને પોતાના લોકોને ભૂલી જાય છે. આજે અમારી પાસે આવેલા 550 મહિલા-પુરૂષ અને 4 બાળકોને અમે મેળવી ચૂક્યા છે.”

[yop_poll id=696]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">