હિંમતનગરમાં 4 વાગ્યા બાદ બજાર રહેશે બંધ, કોરોનાના કેસ વધતા લેવાયો નિર્ણય
સાબરકાંઠાના હિંમતનગરમાં કોરોનાનું સંક્રમણ રોકવા પ્રયત્નો હાથ ધરાયા છે. હિંમતનગરમાં 10 ડિસેમ્બર સુધી સાંજના 4 વાગ્યા બાદ બજાર બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. દિવાળી બાદ કોરોનાનું સંક્રમણ વધતા વેપારી મહામંડળ, ધારાસભ્ય અને પાલિકાના સત્તાધીશોની બેઠક મળી હતી. જેમાં વેપારીઓએ સ્વયંભૂ સાંજે 4 વાગ્યા બાદ બજાર બંધ રાખવાની તૈયારી દર્શાવી હતી. જેથી હવે આવતીકાલથી 10 ડિસેમ્બર […]
સાબરકાંઠાના હિંમતનગરમાં કોરોનાનું સંક્રમણ રોકવા પ્રયત્નો હાથ ધરાયા છે. હિંમતનગરમાં 10 ડિસેમ્બર સુધી સાંજના 4 વાગ્યા બાદ બજાર બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. દિવાળી બાદ કોરોનાનું સંક્રમણ વધતા વેપારી મહામંડળ, ધારાસભ્ય અને પાલિકાના સત્તાધીશોની બેઠક મળી હતી. જેમાં વેપારીઓએ સ્વયંભૂ સાંજે 4 વાગ્યા બાદ બજાર બંધ રાખવાની તૈયારી દર્શાવી હતી. જેથી હવે આવતીકાલથી 10 ડિસેમ્બર સુધી દરરોજ સાંજે ચાર વાગ્યા બાદ બજાર બંધ રહેશે.
આ પણ વાંચો: મોબાઈલ ક્ષેત્રે નોકરી કરવા માટે વાંચો આ અમારી પોસ્ટ અને કરો એપ્લાય
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો