હિંમતનગરમાં સરદારની પ્રતિમા અસ્વચ્છ રહી છતાં આગેવાનો દ્વારા હારતોરા કરી દેવાયા, બેદરકાર તંત્ર સરદાર જયંતિએ પણ ના જાગ્યુ

આજે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિની ઉજવણી ઉમંગ અને ઉત્સાહ ભેર કરવામાં આવી હતી. આવી જ રીતે સાબરકાંઠા જીલ્લામાં પણ સરદાર પટેલને જિલ્લાના આગેવાનો અને નેતાઓ દ્વારા યાદ કરીને સરદારની યાદોને તાજી કરવામાં આવી હતી. પરંતુ હિંમતનગરમાં બેદરકાર તંત્ર દ્વારા સરદારની બે માસ ઉપરાંતના સમય પહેલા જ નવીન લોકાર્પણ કરેલ પ્રતિમાને સાફ કર્યા વિના જ […]

હિંમતનગરમાં સરદારની પ્રતિમા અસ્વચ્છ રહી છતાં આગેવાનો દ્વારા હારતોરા કરી દેવાયા, બેદરકાર તંત્ર સરદાર જયંતિએ પણ ના જાગ્યુ
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Oct 31, 2020 | 5:47 PM

આજે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિની ઉજવણી ઉમંગ અને ઉત્સાહ ભેર કરવામાં આવી હતી. આવી જ રીતે સાબરકાંઠા જીલ્લામાં પણ સરદાર પટેલને જિલ્લાના આગેવાનો અને નેતાઓ દ્વારા યાદ કરીને સરદારની યાદોને તાજી કરવામાં આવી હતી. પરંતુ હિંમતનગરમાં બેદરકાર તંત્ર દ્વારા સરદારની બે માસ ઉપરાંતના સમય પહેલા જ નવીન લોકાર્પણ કરેલ પ્રતિમાને સાફ કર્યા વિના જ કાર્યક્રમ યોજી દેવાયો હતો. સરદારની પ્રતિમા પર ડાઘા જોવા મળતા લોકોમાં પણ નારાજગી વ્યાપી હતી.

 Himmatnagar ma sardar ni pratima aswach rahi chata aagevano dwara hartora kari devaya bedarkar tantra sardar jayanti e pan na jagyu

આજનું રાશિફળ તારીખ : 23-04-2024
500 કરોડની આ આલીશાન હોટલમાં અનંત રાધિકા કરશે લગ્ન !
અંબાણી પરિવારમાં હાઇટમાં સૌથી ઊંચું કોણ? જાણો મુકેશ અંબાણીની ઊંચાઈ કેટલી
New Tax Regime માં પણ બચાવી શકો છો આવકવેરો, જાણી લો આખું ગણિત
IPL મેચ પહેલા રોહિત શર્મા સાથે વિદેશી કોચે કર્યું આવું કામ, કેમેરા મેન પણ શરમાયો, જુઓ Video
ગરમીમાં લૂ લાગે કે લૂ લાગવાના સંકેત દેખાય કે તરત જ કરી લેજો આ કામ, જલદી મળશે રાહત

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

એક તરફ હિંમતનગર શહેરને સુધારા પર લઈ જવાની વાતો ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષના નેતાઓ કરતા આવ્યા છે. પરંતુ આ વચ્ચે શહેરની સ્થિતી કેવી છે તે સૌ કોઈ જાણે છે. પરંતુ જ્યારે દેશના લડવૈયાઓ અને ઘડવૈયાઓની વાત આવે ત્યારે તેમને લઈને શહેરીજનો પણ જરુર લાગણી વશ થઈ જતા હોય છે. આમ છતાં પણ તંત્ર દ્વારા આવી બાબતોમાં પણ બેદરકારી દાખવવામાં આવી રહી છે. શહેરના ટાવર ચોકમાં આ પહેલા પણ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા હતી અને શહેરમાં આવતા પ્રદેશ કે રાષ્ટ્રીય નેતા પ્રતિમાને સન્માન આપવા અચુક ટાવર ચોક જતા હતા.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Himmatnagar ma sardar ni pratima aswach rahi chata aagevano dwara hartora kari devaya bedarkar tantra sardar jayanti e pan na jagyu

પરંતુ ગત 15,ઓગષ્ટે રાજ્યના ગૃહ પ્રધાનના હસ્તે નવિન પ્રતિમાનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. જો કે આ પ્રતિમા પરથી હવે માત્ર બે માસમાં જ કલર વખોડાઈ જવા લાગ્યો છે તો આજે સરદાર જયંતિ હોવા છતાં પણ તેને સાફ સુફ કરવામાં પણ બેદરકારી દાખવવામાં આવી છે. સરદારના ચહેરા પર જ પક્ષીઓની ચરક સહિતના ડાઘા જોવા મળી રહ્યા હતા. આવી જ સ્થિતીમાં નેતાઓએ પણ સરદારની જયંતિની ઉજવણી પણ કરી લીધી હતી.

Himmatnagar ma sardar ni pratima aswach rahi chata aagevano dwara hartora kari devaya bedarkar tantra sardar jayanti e pan na jagyu

સરદાર પટેલની પ્રતિમાને લઈને તાજેતરમાં પણ સ્થાનિકોએ તેના બદલાવ વેળા લાગણીઓ દર્શાવી હતી. જે લાગણીઓનું પુર પણ હજુ માંડ શમ્યુ છે, ત્યાં દેશના મહાપુરુષોની પ્રતિમાની સ્વચ્છતા બાબતે પણ બેદરકારી દાખવવી અયોગ્ય છે. શહેરના મુખ્ય ચોકમાં લોખંડી પુરુષ સરદાર પટેલની પ્રતિમાએ આજે રાજકીય પક્ષોના નેતાઓ અને પદાધિકારીઓએ હોંશભેર અહીં હાર તોરા કર્યા હતા. પરંતુ નજર સમક્ષ અસ્વચ્છતા બાબતે ટકોર કરવામાં તેઓએ દાખલેવી નિરસતા પણ જાણે કે તેમના માટે ભુલથી કમ નથી. જોકે આ પરથી તંત્ર અને હિંમતનગર નગરપાલિકા પણ હવે શીખીને દરકાર રાખતા શિખે એ પણ જરુરી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
વડોદરાના પૂર્વ વિસ્તારના લોકોને નહી મળે પાણી, જાણો કેમ?
વડોદરાના પૂર્વ વિસ્તારના લોકોને નહી મળે પાણી, જાણો કેમ?
g clip-path="url(#clip0_868_265)">