ચર્ચિત શીના બોરા હત્યાકાંડ: બોમ્બે હાઈકોર્ટે પીટર મુખર્જીને 5 વર્ષ બાદ આપ્યા જામીન

ચર્ચિત શીના બોરા હત્યાકાંડમાં ઈંદ્રાણી મુખર્જીના પૂર્વ પતિ પીટર મુખર્જીની જામીન અરજી મંજૂર રાખવામાં આવી છે. બોમ્બે હાઈકોર્ટે આ કેસની સુનાવણી કરતાં જામીન અરજી પર મહોર મારી છે. મુખર્જી પર આરોપ છે કે તેમને પોતાની પત્ની ઈંદ્રાણીના પહેલાં પતિની દીકરી શીનાને મારવાનું કાવતરું ઘડ્યું હતું. જેમાં ઈંદ્રાણીને પણ આરોપી બનાવવામાં આવી છે. Facebook પર તમામ […]

ચર્ચિત શીના બોરા હત્યાકાંડ: બોમ્બે હાઈકોર્ટે પીટર મુખર્જીને 5 વર્ષ બાદ આપ્યા જામીન
Follow Us:
| Updated on: Feb 06, 2020 | 2:34 PM

ચર્ચિત શીના બોરા હત્યાકાંડમાં ઈંદ્રાણી મુખર્જીના પૂર્વ પતિ પીટર મુખર્જીની જામીન અરજી મંજૂર રાખવામાં આવી છે. બોમ્બે હાઈકોર્ટે આ કેસની સુનાવણી કરતાં જામીન અરજી પર મહોર મારી છે. મુખર્જી પર આરોપ છે કે તેમને પોતાની પત્ની ઈંદ્રાણીના પહેલાં પતિની દીકરી શીનાને મારવાનું કાવતરું ઘડ્યું હતું. જેમાં ઈંદ્રાણીને પણ આરોપી બનાવવામાં આવી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

high-court-grants-bail-to-peter-mukherjee-after-five-years-in-sheena-bora-murder-case

આ પણ વાંચો :  રાજકોટ જેતપુરમાં સાડી કારખાનાના મશીનમાં યુવક ફસાઈ જતાં નિપજ્યું મોત

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

આ પહેલાં ડિસેમ્બરમાં પણ સીબીઆઈએ ઈંદ્રાણી મુખર્જીની પણ જામીન અરજી ફગાવી દીધી હતી. ચાર પીટર મુખર્જી 5 વર્ષથી જેલમાં છે. બોમ્બે હાઈકોર્ટે જામીન આપતી વખતે પ્રથમ દ્રષ્ટિએ કોઈ પૂરાવા તેમની સામે ન હોવાથી આ જામીન અરજીને મંજૂર કરી છે. પીટર મુખર્જીને મેડિકલ સારવારના લઈને આ રાહત આપવામાં આવી છે. આ સિવાય 2 લાખ રુપિયા જમા કરાવવાનો પણ આદેશ આપ્યો છે. જામીન મળશે તે દરમિયાન પીટર પોતાના બાળકો રાહુલ અને વિધિ સાથે સંપર્ક કરી શકશે નહીં. જસ્ટિસે નોંધ્યું કે જ્યારે શીનાની હત્યા થઈ ત્યારે તેઓ ભારતમાં જ નહોતા.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

શું છે સમગ્ર મામલો?

high-court-grants-bail-to-peter-mukherjee-after-five-years-in-sheena-bora-murder-case

પીટર અને ઈંદ્રાણી

શીના બોરા હત્યાકાંડ મામલે ઈંદ્રાણી મુખર્જી અને પીટર મુખર્જી આરોપી છે. તેઓ 2015ના વર્ષથી જેલમાં બંધ છે. બંનેને અલગ અલગ જેલમાં રાખવામાં આવ્યા છે. હાલ શીના બોરા મામલે સીબીઆઈની ટ્રાયલ ચાલી રહી છે. આ ઘટના વચ્ચે ઈદ્રાણી મુખર્જી અને પીટર મુખર્જીના ડીવોર્સ પણ થઈ ગયા છે. મુંબઈ ફેમિલી કોર્ટે આ ડીવોર્સને મંજૂરી પણ આપી દીધી છે. શીનાની હત્યા 24 એપ્રિલ, 2012ના રોજ કરવામાં આવી હતી. આમ પાંચ વર્ષ બાદ પીટર મુખર્જીને સારવારના નામે કોર્ટે જામીન આપી છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">