આવતીકાલે રવિવાર છે છતાં પણ દેશની તમામ બેંકો રહેશે ચાલુ, આ કારણોથી RBI દ્વારા ખાસ જાહેરાત કરી આપવામાં આવી માહિતી

દેશમાં વાર્ષિક નાણાંકીય વર્ષને સમાપ્ત થવાની તૈયારીમાં છે. ત્યારે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ મહત્વનો નિર્ણય લીધો છે. જેમાં તમામ સરકારી બેંકો રવિવારે એટલે કે 31 માર્ચના રોજ ખુલ્લી રાખવાની જાહેરાત કરી છે. સેન્ટ્રલ બેંકે આ બાબતે સંબંધિત બેંકોને સૂચનાઓ આપી છે. અત્રે નોંધનીય છે કે વર્તમાન નાણાકીય વર્ષનો છેલ્લો દિવસ 31 માર્ચ છે અને આ […]

આવતીકાલે રવિવાર છે છતાં પણ દેશની તમામ બેંકો રહેશે ચાલુ, આ કારણોથી RBI દ્વારા ખાસ જાહેરાત કરી આપવામાં આવી માહિતી
Follow Us:
| Updated on: Mar 30, 2019 | 9:24 AM

દેશમાં વાર્ષિક નાણાંકીય વર્ષને સમાપ્ત થવાની તૈયારીમાં છે. ત્યારે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ મહત્વનો નિર્ણય લીધો છે. જેમાં તમામ સરકારી બેંકો રવિવારે એટલે કે 31 માર્ચના રોજ ખુલ્લી રાખવાની જાહેરાત કરી છે. સેન્ટ્રલ બેંકે આ બાબતે સંબંધિત બેંકોને સૂચનાઓ આપી છે.

અત્રે નોંધનીય છે કે વર્તમાન નાણાકીય વર્ષનો છેલ્લો દિવસ 31 માર્ચ છે અને આ રવિવારે આ દિવસ આવી રહ્યો છે. તેથી, સરકારની આગેવાની હેઠળની બેંક શાખાઓ રવિવારે પણ ખુલ્લી રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે.

સલમાન ખાનના બોડીગાર્ડ શેરાનું વાર્ષિક પેકેજ છે કરોડો રુપિયા, જુઓ ફોટો
ઉનાળામાં ગાય - ભેંસના દૂધ ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે ? તો આ ટીપ્સ અપનાવો
Jaya Kishori પહેરે છે આ ખાસ વોચ, કિંમત અને ફિચર્સ જાણો
આજનું રાશિફળ તારીખ : 16-04-2024
UPSCની તૈયારી કરતાં લોકો ગાંઠ બાંધી લો વિકાસ દિવ્યકીર્તિ સરની આ 6 વાત
સાવધાન રહેજો! ગુજરાતમાં હીટવેવના ખતરા વચ્ચે સરકારનો એક્શન પ્લાન તૈયાર

આ પણ વાંચો : J&K : પુલવામા હુમલા માફક ફરી એક વખત CRPFના જવાનોને કરવામાં આવ્યા ટાર્ગેટ, બનિહાલ ટનલની પાસે કારમાં થયો વિસ્ફોટ

RBIના પરિપત્રમાં કહેવામાં આવ્યું છે કે, ભારત સરકારે કહ્યું છે કે 31 માર્ચ, 2019 ના રોજ તમામ પે એન્ડ એકાઉન્ટ્સ ઓફિસો સરકારી આવક અને ચુકવણીઓ માટે ખુલ્લી રહેશે. આ સંદર્ભમાં, બધી એજન્સી બેંકોને રવિવાર, 31 માર્ચ, 2019 ના રોજ સરકારી વ્યવસાયની તેમની તમામ શાખાઓ ખુલ્લી રાખવાની સલાહ આપવામાં આવે છે.

કેન્દ્રીય બેંકે જણાવ્યું છે કે આ સંદર્ભમાં, બેંકોની અધિકૃત શાખાઓ ખોલવા માટે અધિકૃત તમામ એજન્સી બેંકો 30 માર્ચ 2019 થી 8 વાગ્યા સુધી અને 31 માર્ચ 2019ના રોજ સરકારી લેવડ-દેવડ માટે 6.00 વાગ્યા સુધી ખુલ્લી રહેશે. પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે કે RTGS અને NEFT સહિતના તમામ પ્રકારના ઇલેક્ટ્રોનિક વ્યવહારો 30 અને 31 માર્ચ 2019 સુધી જણાવેલ સમય સુધી ખુલ્લા રહેશે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

ચૈત્રી નવરાત્રીની આઠમે પાવાગઢમાં ઉમટ્યા માઈભક્તો, કરાયા વિશેષ હોમ હવન
ચૈત્રી નવરાત્રીની આઠમે પાવાગઢમાં ઉમટ્યા માઈભક્તો, કરાયા વિશેષ હોમ હવન
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
g clip-path="url(#clip0_868_265)">