VIDEO: ગુજરાતભરમાં વરસાદી કહેર, ભારે વરસાદને પગલે રાજ્યમાં કુલ 16 લોકોના મોત

મેઘરાજા સમગ્ર ગુજરાતમાં મન મુકીને વરસ્યા છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં સાર્વત્રિક મુશળધાર વરસાદ વરસ્યો છે. ટંકારા, મોરબીમાં ધોધમાર 10.5 ઈંચ વરસાદ ખાબક્યો હતો. ત્યારે રાજકોટ, મોરબી અને સુરેન્દ્રનગરમાં પૂર જેવી સ્થિતી બની હતી. Web Stories View more ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ […]

VIDEO: ગુજરાતભરમાં વરસાદી કહેર, ભારે વરસાદને પગલે રાજ્યમાં કુલ 16 લોકોના મોત
Follow Us:
| Updated on: Aug 11, 2019 | 3:42 AM

મેઘરાજા સમગ્ર ગુજરાતમાં મન મુકીને વરસ્યા છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં સાર્વત્રિક મુશળધાર વરસાદ વરસ્યો છે. ટંકારા, મોરબીમાં ધોધમાર 10.5 ઈંચ વરસાદ ખાબક્યો હતો. ત્યારે રાજકોટ, મોરબી અને સુરેન્દ્રનગરમાં પૂર જેવી સ્થિતી બની હતી.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ત્યારે મોરબીમાં દિવાલ ધરાશાયી થતાં 8 લોકોના મોત થયા હતા. નડિયાદમાં મકાન પડતા 4 લોકોના મોત થયા હતા અને અમદાવાદમાં દિવાલ ધરાશાયી થતાં 4 લોકોના મોત થયા હતા. તેથી રાજ્યમાં વરસાદી કહેરમાં કુલ 16 લોકોના મોત થયા છે. ત્યારે વરસાદને પગલે અનેક ST બસના રૂટ બંધ કરવામાં આવ્યા છે. જેથી ST નિગમને લગભગ 7 લાખ રૂપિયાનું ભારે નુકસાન થશે. રાજ્યના 12 સ્ટેટ હાઈ-વે સહિત 412 રસ્તા બંધ છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

[yop_poll id=”1″]

Latest News Updates

પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">