રાજ્યભરમાં કાળઝાળ ગરમીથી 2 લોકોનાં મોત, મોટાભાગના શહેરોમાં પારો 42 ડિગ્રીને પાર, હવામાન વિભાગે જાહેર કર્યું ઓરેન્જ એલર્ટ

રાજ્યમાં ગરમીએ કાળો કેર વર્તાવ્યો છે. મોટાભાગના શહેરોમાં પારો 42 ડિગ્રીને પાર થઈ જતાં હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ આપી દીધુ છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે હજી બે દિવસ સુર્યદેવ કોપાયમાન રહેશે અને હીટવેવથી લોકોને રાહત નહીં મળે. રાજ્યમાં હાલ ગરમી એટલી અસહ્ય પડી રહી છે કે બે લોકોનાં મોત થયા છે. અસહ્ય ગરમીના કારણે લોકો […]

રાજ્યભરમાં કાળઝાળ ગરમીથી 2 લોકોનાં મોત, મોટાભાગના શહેરોમાં પારો 42 ડિગ્રીને પાર, હવામાન વિભાગે જાહેર કર્યું ઓરેન્જ એલર્ટ
Follow Us:
| Updated on: Jun 03, 2019 | 4:56 AM

રાજ્યમાં ગરમીએ કાળો કેર વર્તાવ્યો છે. મોટાભાગના શહેરોમાં પારો 42 ડિગ્રીને પાર થઈ જતાં હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ આપી દીધુ છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે હજી બે દિવસ સુર્યદેવ કોપાયમાન રહેશે અને હીટવેવથી લોકોને રાહત નહીં મળે. રાજ્યમાં હાલ ગરમી એટલી અસહ્ય પડી રહી છે કે બે લોકોનાં મોત થયા છે. અસહ્ય ગરમીના કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે.

હવામાન વિભાગે જાહેર કરેલા આંકડા પ્રમાણે, સુરેન્દ્રનગરમાં સૌથી વધુ 45.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જ્યારે એશિયાના સૌથી હરિયાળા શહેર ગાંધીનગરમાં તાપમાન 45 ડિગ્રી સુધી પહોંચી ગયું છે. તો અમદાવાદ અને રાજકોટમાં 44.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

આ પણ વાંચો: આજનું રાશિફળ: આ રાશીના જાતકો માટે આજનો દિવસ મહત્‍વના નિર્ણયો લેવા માટે રહેશે શુભ

જ્યારે ડીસામાં 43.4 ડિગ્રી, કંડલા એરપોર્ટ પર 43.8, વિદ્યાનગરમાં 41.6 ડિગ્રી, વડોદરામાં 41.5 ડિગ્રી, ભુજમાં 41.4 ડિગ્રી અને ભાવનગરમાં 40.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે. મહત્વનું છે કે જ્યારે તાપમાન 43.1થી 44.9 ડિગ્રી સુધી રહેતું હોય ત્યારે ઓરેન્જ એલર્ટ આપવામાં આવતું હોય છે.

Latest News Updates

મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">