શું ખરેખર રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ 200 ટન સોનું વિદેશમાં મોકલી દીધું છે? જાણો સાચી હકીકત

સોશિયલ મીડિયામાં એક ખબર ફેલાઈ રહી છે કે ભારતની રિઝર્વ બેંક દ્વારા 200 ટન સોનું સ્વિટ્ઝલેન્ડમાં મોકલી દેવાયું છે અને તેના લીધે દેશને નુકસાન પહોંચ્યું છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા જણાવ્યું કે કેટલાંક મીડિયા અહેવાલોના આધારે એવું કહેવામાં આવી રહ્યું છે કે 200 ટન સોનું વિદેશમાં મોકલી દેવાયું છે. આ તમામ અહેવાલો ખોટા છે અને […]

શું ખરેખર રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ 200 ટન સોનું વિદેશમાં મોકલી દીધું છે? જાણો સાચી હકીકત
Follow Us:
| Updated on: May 04, 2019 | 11:07 AM

સોશિયલ મીડિયામાં એક ખબર ફેલાઈ રહી છે કે ભારતની રિઝર્વ બેંક દ્વારા 200 ટન સોનું સ્વિટ્ઝલેન્ડમાં મોકલી દેવાયું છે અને તેના લીધે દેશને નુકસાન પહોંચ્યું છે.

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા જણાવ્યું કે કેટલાંક મીડિયા અહેવાલોના આધારે એવું કહેવામાં આવી રહ્યું છે કે 200 ટન સોનું વિદેશમાં મોકલી દેવાયું છે. આ તમામ અહેવાલો ખોટા છે અને વિદેશોમાં સોનું રાખવું તે રિઝર્વ બેંકની નિયમીત પ્રક્રિયા છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા એવું પણ કહ્યું કે 2014 બાદ કોઈપણ જાતનું એક ટકા પણ સોનું વિદેશમાં મોકલવામાં આવ્યું નથી.

TV9 Gujarati

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા જણાવ્યા મુજબ સોનું કેન્દ્રીય બેંકોની સાથે ઈંગ્લેન્ડની બેંકમાં સોનું રાખવું તે સામાન્ય ગતિવિધી છે. આ અહેવાલમાં જણાવાયું છે કે 2014ના વર્ષ બાદ એક રતી જેટલું પણ સોનું વિદેશમાં મોકલવામાં આવ્યું નથી અને આ મીડિયાના અહેવાલો તથ્યની રીતે ખોટા છે.

આ ખબર હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે અને તેમાં ખાસ કરીને મોદી સરકારને ટાર્ગેટ કરવામાં આવી રહી છે કે તેમાં શાસનમાં સોનું વિદેશમાં મોકલવામાં આવી રહ્યું છે. આ અહેવાલો બાદ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ ખૂલાસો કરીને કહ્યું કે આવું કોઈપણ જાતનું એક રતી જેટલું પણ સોનું વર્ષ 2014 બાદ વિદેશમાં મોકલવામાં આવ્યું નથી.

આ પણ વાંચો: લોકસભા ચૂંટણીના 5માં તબક્કામાં 7 રાજ્યોની 51 સીટ પર મતદાન, રાહુલ ગાંધી, સ્મૃતિ ઈરાની અને રાજનાથસિંહની જેવા દિગ્ગજ નેતાઓની ‘અગ્નિપરીક્ષા’

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">