સુરત અગ્નિકાંડ મુદ્દે હાર્દિક પટેલે સુરત મેયરના રાજીનામાની કરી માગ, સરકારને આપ્યું 12 કલાકનું અલ્ટીમેટમ

સુરતના સરથાણામાં જે તક્ષશિલા બિલ્ડીંગમાં જે દુર્ઘટના સર્જાઈ તે બાદ તમામ નેતાઓ પોતની પ્રતિક્રિયા આપી રહ્યાં છે એવામાં અગ્નિકાંડ મુદ્દે કોંગ્રેસ નેતા હાર્દિક પટેલે પણ ટ્વિટ કર્યુ છે. હાર્દિક પટેલે સુરતના ટ્યુશન ક્લાસિસમાં લાગેલી આગની ઘટનાને લઈ મેયરના રાજીનામાની માગણી કરી છે. હાર્દિક પટેલે રાજ્ય સરકારને સુરતના મેયરનું રાજીનામું લેવા 12 કલાકનો સમય આપ્યો છે. […]

સુરત અગ્નિકાંડ મુદ્દે હાર્દિક પટેલે સુરત મેયરના રાજીનામાની કરી માગ, સરકારને આપ્યું 12 કલાકનું અલ્ટીમેટમ
Follow Us:
| Updated on: May 26, 2019 | 6:16 AM

સુરતના સરથાણામાં જે તક્ષશિલા બિલ્ડીંગમાં જે દુર્ઘટના સર્જાઈ તે બાદ તમામ નેતાઓ પોતની પ્રતિક્રિયા આપી રહ્યાં છે એવામાં અગ્નિકાંડ મુદ્દે કોંગ્રેસ નેતા હાર્દિક પટેલે પણ ટ્વિટ કર્યુ છે. હાર્દિક પટેલે સુરતના ટ્યુશન ક્લાસિસમાં લાગેલી આગની ઘટનાને લઈ મેયરના રાજીનામાની માગણી કરી છે.

હાર્દિક પટેલે રાજ્ય સરકારને સુરતના મેયરનું રાજીનામું લેવા 12 કલાકનો સમય આપ્યો છે. જો સુરત મહાપાલિકાના મેયરનું રાજીનામું નહીં લેવાય તો હાર્દિક પટેલે મ્યુનિસિપલ કચેરી સામે ઉપવાસ પર બેસવાની ચીમકી આપી છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

આ પણ વાંચો: સુરત અગ્નિકાંડ બાદ ફાયર વિભાગની કાર્યવાહી, ઈમારતો સીલ કરવાની કામગીરી શરૂ

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">