હનુમાનજી મંદિર માટે મુસ્લીમ પરિવાર આવ્યો આગળ, આપી દીધી એક કરોડની જમીન ભેટ

બેંગલુરુના બહારના વિસ્તારમાં એક હનુમાન મંદિરના વિસ્તાર કરવા માટે થઇને એક મુસ્લિમ વેપારીએ 1663 સ્કેવર ફુટ જમીનનુ દાન કરી દીધુ છે. મોંઘીદાટ ગણાતી આ જમીનની કિંમત પણ ખૂબ જ મોટી છે. આ જમીનની ની કિંમત એક કરોડ જેટલી અંદાજવામાં આવી રહી છે. મુસ્લીમ વેપારીનો આ નિર્ણય લોકોમાં પ્રસરવા લાગતા લોકોએ પણ પ્રશંસા કરી રહ્યા છે. […]

હનુમાનજી મંદિર માટે મુસ્લીમ પરિવાર આવ્યો આગળ, આપી દીધી એક કરોડની જમીન ભેટ
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Dec 09, 2020 | 1:25 PM

બેંગલુરુના બહારના વિસ્તારમાં એક હનુમાન મંદિરના વિસ્તાર કરવા માટે થઇને એક મુસ્લિમ વેપારીએ 1663 સ્કેવર ફુટ જમીનનુ દાન કરી દીધુ છે. મોંઘીદાટ ગણાતી આ જમીનની કિંમત પણ ખૂબ જ મોટી છે. આ જમીનની ની કિંમત એક કરોડ જેટલી અંદાજવામાં આવી રહી છે. મુસ્લીમ વેપારીનો આ નિર્ણય લોકોમાં પ્રસરવા લાગતા લોકોએ પણ પ્રશંસા કરી રહ્યા છે.

ગુડ્સ ટ્રાન્સપોર્ટ નો બિઝનેશ કરવા વાળા વ્યવસાયી એમએમજી બાશા ની, વાલગેરાપુરુમાં તેમની ત્રણ એકર જમીનને અડકીને હનુમાનજી મંદિર આવેલુ છે. આ મંદિરે ભક્તોની ભીડ પણ સતત ઉભરાતી રહે છે. જેને લઇને ત્યા કેટલીક સમસ્યાઓનો ભીડને લઇને થઇ રહી હતી. ટ્રસ્ટ પણ મંદિરના વિસ્તારને વધારવા માટે ની યોજના બનાવી રહ્યુ હતુ. પરંતુ ટ્રસ્ટને ફંડની સમસ્યા વર્તાઇ રહી હતી. બાશાએ હનુમાન મંદિર ટ્રસ્ટને બતાવ્યુ હતુ કે પોતાની જમીનને તે દાનમાં મંદિરને આપી દેવા ઇચ્છી રહ્યા છે. જે જમીન હાઇવે ની પાસે હોવાને લઇને જમીનની કિંમત પણ ઘણી જ ઉંચી હતી.

IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો
આજનું રાશિફળ તારીખ 28-03-2024

મંદિર ટ્રસ્ટ દ્રારા 1089 ફુટ જેટલી જ જમીનનો ટુકડો જેમાંથી લેવા માટે ઇચ્છા દર્શાવી હતી. જોકે બાશાએ પોતાના પરિવારને વાત કરીને બાદમાં 1634 ફુટ જેટલી જમીનનુ દાન મંદિરને કર્યુ હતુ. જે દાનમાં મળેલી હાઇવે ટચ જમીનની કિંમત એક કરોડ રુપીયા જેટલી થવા જઇ રહી છે.

જેની સામે બાશા અને તેના પરીવારે એક પણ રુપીયો વળતર લીધુ નથી. ટ્રસ્ટ દ્રારા એક બેનર લગાવીને બાશા અને તેના પરીવારનો આભાર માન્યો છે. વાત કરતા બાશાએ કહ્યુ હતુ કે, હિન્દુ અને મુસલમાન બંને એક સાથે રહેતા આવ્યા છે. આજે વિભાજનકારી ચિજોની ચર્ચા વધારે છે. જો આપણે પ્રગતિ કરવા ઇચ્છતા હોઇએ તો એકજૂટ રુપે રહેવાની જરુર છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Latest News Updates

લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
g clip-path="url(#clip0_868_265)">