અનોખી શરત! મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં બંદૂકનું લાયસન્સ લેવા માટે કરવું પડશે 30 દિવસ સુધી આ કામ

ભોપાલમાં આવેલાં ગ્વાલિયર અને ચંબલ વિસ્તારોમાં એક નવો જ પ્રયોગ ત્યાંના કલેકટર દ્વારા હાથ ધરવામાં આવ્યો છે. બંદૂકના લાયસન્સ મેળવવા માટે કલેક્ટરે એક નવો નિયમ બનાવ્યો છે. આ પણ વાંચો:  દર્શકોએ મેદાનમાં આ પાકિસ્તાની ખેલાડીને કર્યો પરેશાન, કહ્યું પકોડા લઈ આવો ને!, જુઓ VIDEO Web Stories View more ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , […]

અનોખી શરત! મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં બંદૂકનું લાયસન્સ લેવા માટે કરવું પડશે 30 દિવસ સુધી આ કામ
Follow Us:
| Updated on: Jun 03, 2019 | 12:41 PM

ભોપાલમાં આવેલાં ગ્વાલિયર અને ચંબલ વિસ્તારોમાં એક નવો જ પ્રયોગ ત્યાંના કલેકટર દ્વારા હાથ ધરવામાં આવ્યો છે. બંદૂકના લાયસન્સ મેળવવા માટે કલેક્ટરે એક નવો નિયમ બનાવ્યો છે.

આ પણ વાંચો:  દર્શકોએ મેદાનમાં આ પાકિસ્તાની ખેલાડીને કર્યો પરેશાન, કહ્યું પકોડા લઈ આવો ને!, જુઓ VIDEO

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં બંદૂક રાખવાને લઈને યુવાનોમાં ખાસ શોખ છે. યુવાનોના આ શોખના લીધે કલેકટરે પણ તેની સાથે પર્યાવરણની ચિંતા કરી છે. જે લોકોને બંદૂક ખરીદવા માટે કે રાખવા માટે લાયસન્સ લેવું હોય તેને 10 વૃક્ષો વાવવા પડશે અને તો જ લાયસન્સ આપવામાં આવશે તેવો નિયમ બનાવવામાં આવ્યો છે.

જો વૃક્ષો વાવવા માટે કોઈ જગ્યાએ ન મળે તો તંત્ર જગ્યા પણ બતાવશે. વૃક્ષો વાવીને તેની સાથેનો ફોટો લાયસન્સ માટેની અરજીમાં જોડવાનો રહેશે. ખાલી વાવીને છૂટુ થઈ જવાનું નહીં પણ તે વૃક્ષોનું એક મહિના સુધી જતન પણ કરવાનું રહેશે. ગ્વાલિયરના કલેકટર અનુરાગ ચૌધરી દ્વારા આ નવો નિયમ લાગૂ કરવામાં આવ્યો છે. વૃક્ષો વાવ્યા ત્યારે અને 30 દિવસ બાદના ફોટા પાડીને અરજી સાથે સામેલ કરવાના રહેશે અને તંત્ર આ વૃક્ષોને લઈને તપાસ પણ કરશે. આમ ગ્વાલિયરમાં લાયસન્સ મેળવવા માટે વૃક્ષો વાવવા જરુરી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આમ તંત્રે બંદૂક રાખવાનો શોખ રાખનારોને પર્યાવરણના જતન કરવા પાછળ લગાડી દીધા છે અને તેના વિના લાયસન્સ જ ન મળે તેવો નિયમ લાવી દીધો છે. પર્યાવરણને લઈને આ અભિગમ તંત્ર દ્વારા શરુ તો કરવામાં આવ્યો છે પણ તેને કેવો પ્રતિસાદ મળે તે તો આવનારો સમય જ નક્કી કરશે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">