કોરોનાના કહેર વચ્ચે રાહતના સમાચાર, રાજ્યના પ્રથમ કોરોના વાયરસના દર્દીને રજા આપવામાં આવી
ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોના વાયરસે કહેર મચાવ્યો છે, તેની વચ્ચે રાજકોટથી રાહતના સમાચાર મળી રહ્યા છે. ગુજરાતમાં કોરોના વાયરસનો પ્રથમ પોઝિટીવ કેસ નોંધાયો હતો, તે દર્દીને રજા આપવામાં આવી છે. પોઝિટીવ દર્દીનો રિપોર્ટ બે વખત નેગેટીવ આવતા તેમને રજા આપવામાં આવી છે. Web Stories View more લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ […]
ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોના વાયરસે કહેર મચાવ્યો છે, તેની વચ્ચે રાજકોટથી રાહતના સમાચાર મળી રહ્યા છે. ગુજરાતમાં કોરોના વાયરસનો પ્રથમ પોઝિટીવ કેસ નોંધાયો હતો, તે દર્દીને રજા આપવામાં આવી છે. પોઝિટીવ દર્દીનો રિપોર્ટ બે વખત નેગેટીવ આવતા તેમને રજા આપવામાં આવી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
મક્કા મદીનાથી પરત આવેલા નદીમને કોરોના પોઝિટિવ આવ્યો હતો. જો કે હવે તેઓ સ્વસ્થ થઈ જતા રજા અપાઈ હતી. તેઓ જ્યારે પોતાના ઘરે આવ્યા ત્યારે પરિવાર અને આસપાસના લોકોએ જોરદાર સ્વાગત કર્યું હતું.
મહત્વનું છે કે, થોડા દિવસ અગાઉ અમદાવાદમાં પણ આવા દ્રશ્યો જોવા મળ્યા હતા. કોરોના સામે જંગ લડનારી સુમિતીસિંઘ ઘરે આવી ત્યારે લોકોએ થાળી વગાડીને તેનું સ્વાગત કર્યું હતું.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
આ પણ વાંચો: SVP હોસ્પિટલમાં સેનેટાઈઝેશનની કામગીરી, દર્દીઓ અને મેડિકલ સ્ટાફ માટે ખાસ આયોજન