VIDEO: ગુજરાત પર વાયુ વાવાઝોડાની અસર ઓછી થઈ છે, પરંતુ દરિયાકિનારાના વિસ્તારોમાં ભારે પવન સાથે અતિભારે વરસાદ પડી શકે
વાયુ વાવાઝોડાને લઇ હવામાન વિભાગે કરી છે મોટી આગાહી. હવે ગુજરાત પર વાયુ વાવાઝોડાની અસર ઓછી થઈ છે. જો કે, સંપૂર્ણ પણે ખતરો ટળ્યો નથી. કારણ કે સૌરાષ્ટ્રના દરિયાકિનારાના વિસ્તારોમાં ભારે પવન સાથે અતિભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે આપેલી માહિતી અનુસાર, ગીરસોમનાથ, દીવ થઇ વાવાઝોડું આગળ વધશે. એટલું જ નહિં પોરબંદર, જૂનાગઢ, દીવ, […]
વાયુ વાવાઝોડાને લઇ હવામાન વિભાગે કરી છે મોટી આગાહી. હવે ગુજરાત પર વાયુ વાવાઝોડાની અસર ઓછી થઈ છે. જો કે, સંપૂર્ણ પણે ખતરો ટળ્યો નથી. કારણ કે સૌરાષ્ટ્રના દરિયાકિનારાના વિસ્તારોમાં ભારે પવન સાથે અતિભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે આપેલી માહિતી અનુસાર, ગીરસોમનાથ, દીવ થઇ વાવાઝોડું આગળ વધશે. એટલું જ નહિં પોરબંદર, જૂનાગઢ, દીવ, સોમનાથ, કંડલાસ, દેવભૂમિદ્વારકામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
આ પણ વાંચો: VIDEO: વાવાઝોડું પોરબંદરની બાજુમાંથી પસાર થશે, ગુજરાત પર ખતરો નહી: સ્કાયમેટનો દાવો
અને હવામાન વિભાગ 15 જૂન સુધી તમામ પરિસ્થિતિ પર નજર રાખશે. ગીર સોમનાથ દીવ થઈ વાવાઝોડું આગળ વધશે. 15 જૂન સુધી વાયુ વાવાઝોડાનો ખતરો યથાવત્ રહેશે. વેરાવળ થી 110 કિ.મી દૂર વાવાઝોડાએ દિશા બદલી છે. પરંતુ પવનની ગતિ ૧૩૫ થી ૧૬૦ કિમી રહેશે. હવામાન વિભાગ 15 જૂન સુધી સ્થિતિ પર નજર રાખશે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
પોરબંદર જૂનાગઢમાં ભારે વરસાદની આગાહી. કંડલા અને દેવભૂમિ દ્વારકા માં ભારે વરસાદ ની આગાહી કરવામાં આવી છે. ઉત્તર પશ્ચિમ તરફ આગળ વાયુ સાયકલોન વધી રહ્યું છે. દરિયાકિનારાના વિસ્તારો પર વરસાદ અને પવન યથાવત રહેશે.
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો