VIDEO: ગુજરાત પર વાયુ વાવાઝોડાની અસર ઓછી થઈ છે, પરંતુ દરિયાકિનારાના વિસ્તારોમાં ભારે પવન સાથે અતિભારે વરસાદ પડી શકે

વાયુ વાવાઝોડાને લઇ હવામાન વિભાગે કરી છે મોટી આગાહી. હવે ગુજરાત પર વાયુ વાવાઝોડાની અસર ઓછી થઈ છે. જો કે, સંપૂર્ણ પણે ખતરો ટળ્યો નથી. કારણ કે સૌરાષ્ટ્રના દરિયાકિનારાના વિસ્તારોમાં ભારે પવન સાથે અતિભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે આપેલી માહિતી અનુસાર, ગીરસોમનાથ, દીવ થઇ વાવાઝોડું આગળ વધશે. એટલું જ નહિં પોરબંદર, જૂનાગઢ, દીવ, […]

VIDEO: ગુજરાત પર વાયુ વાવાઝોડાની અસર ઓછી થઈ છે, પરંતુ દરિયાકિનારાના વિસ્તારોમાં ભારે પવન સાથે અતિભારે વરસાદ પડી શકે
Follow Us:
| Updated on: Jun 13, 2019 | 5:05 AM

વાયુ વાવાઝોડાને લઇ હવામાન વિભાગે કરી છે મોટી આગાહી. હવે ગુજરાત પર વાયુ વાવાઝોડાની અસર ઓછી થઈ છે. જો કે, સંપૂર્ણ પણે ખતરો ટળ્યો નથી. કારણ કે સૌરાષ્ટ્રના દરિયાકિનારાના વિસ્તારોમાં ભારે પવન સાથે અતિભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે આપેલી માહિતી અનુસાર, ગીરસોમનાથ, દીવ થઇ વાવાઝોડું આગળ વધશે. એટલું જ નહિં પોરબંદર, જૂનાગઢ, દીવ, સોમનાથ, કંડલાસ, દેવભૂમિદ્વારકામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ પણ વાંચો: VIDEO: વાવાઝોડું પોરબંદરની બાજુમાંથી પસાર થશે, ગુજરાત પર ખતરો નહી: સ્કાયમેટનો દાવો

આજનું રાશિફળ તારીખ : 23-04-2024
500 કરોડની આ આલીશાન હોટલમાં અનંત રાધિકા કરશે લગ્ન !
અંબાણી પરિવારમાં હાઇટમાં સૌથી ઊંચું કોણ? જાણો મુકેશ અંબાણીની ઊંચાઈ કેટલી
New Tax Regime માં પણ બચાવી શકો છો આવકવેરો, જાણી લો આખું ગણિત
IPL મેચ પહેલા રોહિત શર્મા સાથે વિદેશી કોચે કર્યું આવું કામ, કેમેરા મેન પણ શરમાયો, જુઓ Video
ગરમીમાં લૂ લાગે કે લૂ લાગવાના સંકેત દેખાય કે તરત જ કરી લેજો આ કામ, જલદી મળશે રાહત

અને હવામાન વિભાગ 15 જૂન સુધી તમામ પરિસ્થિતિ પર નજર રાખશે. ગીર સોમનાથ દીવ થઈ વાવાઝોડું આગળ વધશે. 15 જૂન સુધી વાયુ વાવાઝોડાનો ખતરો યથાવત્ રહેશે. વેરાવળ થી 110 કિ.મી દૂર વાવાઝોડાએ દિશા બદલી છે. પરંતુ પવનની ગતિ ૧૩૫ થી ૧૬૦ કિમી રહેશે. હવામાન વિભાગ 15 જૂન સુધી સ્થિતિ પર નજર રાખશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

પોરબંદર જૂનાગઢમાં ભારે વરસાદની આગાહી. કંડલા અને દેવભૂમિ દ્વારકા માં ભારે વરસાદ ની આગાહી કરવામાં આવી છે. ઉત્તર પશ્ચિમ તરફ આગળ વાયુ સાયકલોન વધી રહ્યું છે. દરિયાકિનારાના વિસ્તારો પર વરસાદ અને પવન યથાવત રહેશે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
વડોદરાના પૂર્વ વિસ્તારના લોકોને નહી મળે પાણી, જાણો કેમ?
વડોદરાના પૂર્વ વિસ્તારના લોકોને નહી મળે પાણી, જાણો કેમ?
g clip-path="url(#clip0_868_265)">