કોરોના: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નવા 1,181 કેસ, 9 દર્દીના મોત
રાજ્યમાં કોરોના વાઈરસનો કહેર યથાવત છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1,181 કેસ નોંધાયા છે, ત્યારે 9 દર્દીઓના મોત થયા છે. જેમાં સૌથી વધુ અમદાવાદમાં 4 દર્દીના મૃત્યુ થયા છે. ત્યારે સુરત શહેરમાં સૌથી વધુ 176 પોઝિટીવ કેસ અને જિલ્લા 85 કેસ નોંધાયા છે. જ્યારે અમદાવાદમાં 168 કેસ નોંધાયા છે. હાલ રાજ્યમાં 15,717 એક્ટિવ કેસ […]
રાજ્યમાં કોરોના વાઈરસનો કહેર યથાવત છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1,181 કેસ નોંધાયા છે, ત્યારે 9 દર્દીઓના મોત થયા છે. જેમાં સૌથી વધુ અમદાવાદમાં 4 દર્દીના મૃત્યુ થયા છે. ત્યારે સુરત શહેરમાં સૌથી વધુ 176 પોઝિટીવ કેસ અને જિલ્લા 85 કેસ નોંધાયા છે. જ્યારે અમદાવાદમાં 168 કેસ નોંધાયા છે. હાલ રાજ્યમાં 15,717 એક્ટિવ કેસ છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો