રાજ્યમાં ફરી કોરોના વિસ્ફોટ, છેલ્લા 24 કલાકમાં 1510 કેસ નોંધાયા અને 16 દર્દીઓના થયા મોત
રાજ્યમાં કોરોનાનો કેર યથાવત છે અને સંક્રમિતોનો આંક 1500ને પાર નોંધાયો. પાછલા 24 કલાકમાં રાજ્યમાં 1510 પોઝિટિવ કેસ નોંધાવાની સાથે 16 દર્દીઓના કોરોનાથી મોત નિપજ્યા. નવા પોઝિટિવ કેસ નોંધાતા રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 2 લાખને પાર પહોંચી છે. રાજ્યના શહેરોની જો વાત કરીએ તો અમદાવાદમાં 12 અને સુરતમાં 3 દર્દીઓએ જીવ ગુમાવ્યો. આ પણ વાંચો: સુરત: […]
રાજ્યમાં કોરોનાનો કેર યથાવત છે અને સંક્રમિતોનો આંક 1500ને પાર નોંધાયો. પાછલા 24 કલાકમાં રાજ્યમાં 1510 પોઝિટિવ કેસ નોંધાવાની સાથે 16 દર્દીઓના કોરોનાથી મોત નિપજ્યા. નવા પોઝિટિવ કેસ નોંધાતા રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 2 લાખને પાર પહોંચી છે. રાજ્યના શહેરોની જો વાત કરીએ તો અમદાવાદમાં 12 અને સુરતમાં 3 દર્દીઓએ જીવ ગુમાવ્યો.
આ પણ વાંચો: સુરત: પાનની દુકાનવાળાને 2 શખ્સોએ માર્યો માર, જુઓ મારામારીનો VIDEO
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો