ગુજરાતની રગે રગથી વાકેફ હતા કેશુભાઈ, હંમેશા આનંદમાં રહેવું અને તણાવ વગર કામ કરવાની આદતે તેમને જીતાડ્યા
કેશુ ભાઈનું યોગદાન રાજકારણમાં રાજકોટ કોર્પોરેશનથી શરૂ થયું હતું. સ્થાનિક મેયર સાથે કામ કરતા તેમે જનસંધની સ્થાપનામાં પણ મોટો બાગ ભજવ્યો હતો. હંમેશા આનંદમાં રહેવું અને તણાવ વગર કામ કરવું તે તેમના સ્વભાવમાં હતું જેને લઈને તેમમે જીંદાદીલ સ્વભાવ કેળવ્યો હતો. Web Stories View more 30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, […]
કેશુ ભાઈનું યોગદાન રાજકારણમાં રાજકોટ કોર્પોરેશનથી શરૂ થયું હતું. સ્થાનિક મેયર સાથે કામ કરતા તેમે જનસંધની સ્થાપનામાં પણ મોટો બાગ ભજવ્યો હતો. હંમેશા આનંદમાં રહેવું અને તણાવ વગર કામ કરવું તે તેમના સ્વભાવમાં હતું જેને લઈને તેમમે જીંદાદીલ સ્વભાવ કેળવ્યો હતો.