ગુજરાતના વિકાસમાં ત્રણ મહત્વનાં પ્રોજક્ટનું છોગુ ઉમેરાયું, વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીનાં હસ્તે ગિરનાર રોપ-વે, કિસાન સુર્યોદય યોજના અને UN મહેતા કાર્ડીયાક હોસ્પિટલનું કર્યું વર્ચ્યુઅલ લોકાર્પણ

ગુજરાતનાં વિકાસનાં ભાથામાં વધુ ત્રણ યશ કલગીનો ઉમેરો આજે થયો છે જે મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીનાં હસ્તે ગિરનાર રોપ-વે, કિસાન સુર્યોદય યોજના અને UN મહેતા કાર્ડીયાક હોસ્પિટલનું વર્ચ્યુઅલ લોકાર્પણ કરવામાં આવ્યું. આ પ્રસંગે બોલતા મુખ્ય પ્ધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે ગુજરાતે ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ઈન્ડસ્ટ્રીઝ, ટુરીઝમ અને મેડીકલ ક્ષેત્રે પણ હરણફાળ ભરી છે. આજે રાજ્યનો વિકાસ […]

ગુજરાતના વિકાસમાં ત્રણ મહત્વનાં પ્રોજક્ટનું છોગુ ઉમેરાયું, વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીનાં હસ્તે ગિરનાર રોપ-વે, કિસાન સુર્યોદય યોજના અને UN મહેતા કાર્ડીયાક હોસ્પિટલનું કર્યું વર્ચ્યુઅલ લોકાર્પણ
Follow Us:
| Updated on: Oct 24, 2020 | 1:12 PM

ગુજરાતનાં વિકાસનાં ભાથામાં વધુ ત્રણ યશ કલગીનો ઉમેરો આજે થયો છે જે મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીનાં હસ્તે ગિરનાર રોપ-વે, કિસાન સુર્યોદય યોજના અને UN મહેતા કાર્ડીયાક હોસ્પિટલનું વર્ચ્યુઅલ લોકાર્પણ કરવામાં આવ્યું.

આ પ્રસંગે બોલતા મુખ્ય પ્ધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે ગુજરાતે ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ઈન્ડસ્ટ્રીઝ, ટુરીઝમ અને મેડીકલ ક્ષેત્રે પણ હરણફાળ ભરી છે. આજે રાજ્યનો વિકાસ દેશ અને દુનિયામાં દેખાઈ રહ્યો છે. કોરોનામાં ગુજરાતે 90% રીકવરી લીધી છે, મત્યુઆંકમાં ઘટાડો થયો છે. તેમણે જણાવ્યું હતું કે ગુજરાતની અનેક યોજના ખોરંભે ચઢાવવાનાં પ્રયાસ કરવામાં આવ્યા હતા જેને લઈને આ યોજના ખાસ્સી લંબાઈ ગઈ જો કે વડાપ્રધાનનાં આશિર્વાદનાં કારણે આ યોજના શક્ય બની.

ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?

ત્રણ મહત્વનાં પ્રોજક્ટનાં લોકાર્પણ પ્રસંગે બોલતા વડાપ્રધાન મોદી એ કહ્યું કે ગુજરાત પર માતાજીના શક્તિરૂપેણ આશિર્વાદ બનેલા છે. ખેડુતો અને ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારો માટે આશિર્વાદ રૂપ કિસાન સર્વોદય યોજના પર બોલતા જણાવ્યું કે એક સમય હતો કે જ્યારે ગુજરાતનાં બજેટનો મોટો ભાગ પાણી પાછળ વપરાતો હતો પણ આ યોજના પર એ પ્રકારે કામ કરવામાં આવ્યું કે આજે ભારત વિશ્વમાં સોલર પાવર જનરેશનનાં ક્ષેત્રમાં પાંચમાં સ્તરે પહોચી ગયું છે. વન સન, વન વર્લ્ડ, વન ગ્રીડનો રસ્તો ભારતે દેખાડ્યો છે. એક સમય હતો કે જ્યારે ગીર સોમનાથ અને જૂનાગઢનાં ખેડુતોને રાતે વિજળી આવવાનાં કારમે પાણી સિંચાઈમાં ભારે તકલીફ રહેતી હતી. આજે રાજ્યનાં 1000 જેટલા ગામમાં આ યોજના શરૂ થઈ ગઈ છે. નલ સે જલ યોજના હેઠળ રાજ્યનાં 80% લોકોનાં ઘરે પાણી પહોચી ગયું છે. આ સાથે જ તેમણે “પર ડ્રોપ મોર ક્રોપ”નું સૂત્ર પણ આપ્યું હતું.

ગીરનાર રોપ વેનો પ્રોજેક્ટ કે જે ઘણાં લાંબા સમયથી ટળી રહ્યો હતો તેના પર વાત કરતા વડાપ્રધાન મોદી એ કહ્યું કે આ પ્રોજેક્ટ શરૂ થવાનાં કારણે સ્થાનિય યુવાનોને રોજગારી મળી રહેશે. સમયની માગ પણ એ છે કે દુનિયાભરમાં ટુરીસ્ટો જ્યાં પણ પોતાના પરિવાર સાથે જાય છે ત્યાં અગર તેમને આધુનિક સુવિધાઓ આપવામાં આવે છે તો તેને બેસ્ટ બનતા વાર નથી લાગતી. સ્ટેચ્યુ ઓફ યુનિટીનું ઉદાહરણ આપતા તેમણે જણાવ્યું કે ઘણાં ટુંકા સમયમાં તે દુનિયાભરમાં નામ કાઢી ચુક્યું છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
g clip-path="url(#clip0_868_265)">