ગુજરાતમાં વધી રહ્યું છે ગુનાખોરીનું પ્રમાણ…સરકારે ખુદ જાહેર કર્યા ચોંકાવનારા આંકડા!

રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે. અને જો વિપક્ષ દ્વારા આ આક્ષેપ સરકાર પર કરવામાં આવ્યા હોત તો, વિપક્ષ પર પણ અનેક સવાલ ઉભા થવા સ્વાભાવીક છે. પરંતુ આજે વિધાનસભાના પ્રશ્નોત્તરીકાળ દરમિયાન સરકારે જાતે જ ચોંકાવનારા આંકડા મૂક્યા છે. આ પણ વાંચોઃ વિશ્વ ઉમિયાધામમાં નીતિન પટેલના નિવેદન બાદ કોંગ્રેસ ધારાસભ્યએ આપી મુખ્યપ્રધાન બનાવવાની ઓફર […]

ગુજરાતમાં વધી રહ્યું છે ગુનાખોરીનું પ્રમાણ...સરકારે ખુદ જાહેર કર્યા ચોંકાવનારા આંકડા!
Follow Us:
Kinjal Mishra
| Edited By: | Updated on: Mar 02, 2020 | 11:06 AM

રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે. અને જો વિપક્ષ દ્વારા આ આક્ષેપ સરકાર પર કરવામાં આવ્યા હોત તો, વિપક્ષ પર પણ અનેક સવાલ ઉભા થવા સ્વાભાવીક છે. પરંતુ આજે વિધાનસભાના પ્રશ્નોત્તરીકાળ દરમિયાન સરકારે જાતે જ ચોંકાવનારા આંકડા મૂક્યા છે.

આ પણ વાંચોઃ વિશ્વ ઉમિયાધામમાં નીતિન પટેલના નિવેદન બાદ કોંગ્રેસ ધારાસભ્યએ આપી મુખ્યપ્રધાન બનાવવાની ઓફર

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

જે જોતા રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ચિંતાજનક થઈ હોવાનો ખુલાસો થયો છે. છેલ્લા 2 વર્ષમાં રાજ્યભરમાં ચોરી, બળાત્કાર, અપહરણ, આત્મહત્યાના અધધધ કિસ્સાઓ નોંધાયા છે. ખૂનના 2034, ધાડ 559, ચોરી 25723, બળાત્કાર 2720, અપહરણ 5897, આત્મહત્યા 14702, ઘરફોડ ચોરીના 7611 બનાવો બન્યા છે. તો રાયોટિંગના 3305, આકસ્મિક મૃત્યુના 29298, અપમૃત્યુના 44081 બનાવો સામે આવ્યા છે. ખૂનની કોશિશના 2183 બનાવો પણ નોંધાયા.

આ આંકડાઓ ગૃહ વિભાગે વિધાનસભામાં રજૂ કર્યા છે. જે મુજબ છેલ્લા બે વર્ષમાં રાજ્યમાં રોજના 20 લોકો અકુદરતી રીતે જીવન ટૂંકાવે છે. જ્યારે રોજના 2-3 ખૂનના બનાવો, 3થી 4 બળાત્કારના અને રાયોટિંગના 4થી 5 બનાવો બનતા હોવાનું ખુલાસો થયો છે. આમ તો દેશભરમાં ગુજરાતને શાંત રાજ્ય માનવામાં આવે છે. પરંતુ આંકડાથી ગુજરાતમાં ગુનાખોરીનું પ્રમાણ દિવસે દિવસે વધી રહ્યું છે. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા અંગે સતત ગૃહ પ્રધાન દ્વારા નિવેદન આપવામાં આવે છે અને સબ સલામત હોવાના દાવા પણ કરવામાં આવે છે. જોકે ખુદ ગૃહ વિભાગ દ્વારા રજૂ કરાયેલા આંકડાઓ એ જાણે રાજ્ય સરકારની પોલ ખોલી દીધી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">