જૂનાગઢ મગફળી કૌભાંડ મુદ્દે ગુજરાત સરકાર જવાબદાર, પાલ આંબલીયાનો આક્ષેપ
જૂનાગઢ મગફળી કૌભાંડ મુદ્દે કિસાન કોંગ્રેસે સરકાર પર નિશાન તાક્યું છે. કિસાન કોંગ્રેસના ચેરમેન પાલ આંબલિયાએ ગાંધીનગરમાં બેસતા નેતાઓની રહેમ રાહ હેઠળ કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો આરોપ લગાવ્યો છે. પાલ આંબલિયાએ માગ કરી છે કે આ સમગ્ર મામલે તટસ્થ તપાસ કરવામાં આવે અને મામલતદારથી માંડીને કલેક્ટર સુધીના અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવે. Web Stories […]
જૂનાગઢ મગફળી કૌભાંડ મુદ્દે કિસાન કોંગ્રેસે સરકાર પર નિશાન તાક્યું છે. કિસાન કોંગ્રેસના ચેરમેન પાલ આંબલિયાએ ગાંધીનગરમાં બેસતા નેતાઓની રહેમ રાહ હેઠળ કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો આરોપ લગાવ્યો છે. પાલ આંબલિયાએ માગ કરી છે કે આ સમગ્ર મામલે તટસ્થ તપાસ કરવામાં આવે અને મામલતદારથી માંડીને કલેક્ટર સુધીના અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
આ પણ વાંચો: VIDEO: રાજકોટમાં કવરેજ કાંડ મામલે કોંગ્રેસ નેતા લલિત કગથરાએ રાજ્ય સરકાર સામે કર્યા ગંભીર આક્ષેપ