નાગરિકતા સંશોધન કાયદાના વિરોધમાં હિંસાનું વાતાવરણઃ સરકારે ઈન્ટરનેટ બંધ કરવાની સત્તા પોલીસને આપી

નાગરિકતા સંશોધન કાયદાના વિરોધને પગલે પોલીસ ગુજરાત સહિત દેશભરમાં હિંસા ફેલાઈ ચૂકી છે. સરકારે ઈન્ટરનેટ બંધ કરવાના અધિકાર પોલીસને આપ્યા છે. જો પોલીસના અધિકારીઓને યોગ્ય લાગે તો ઈન્ટરનેટ સેવા બંધ કરી શકે છે. મહત્વનું છે કે, અમદાવાદમાં ગઈકાલે શાહઆલમ વિસ્તારમાં પોલીસ પર પથ્થરમારો કરાયો હતો. જે બાદ વડોદરામાં પણ સ્થિતિ બગડી ચૂકી છે. તો બીજી […]

નાગરિકતા સંશોધન કાયદાના વિરોધમાં હિંસાનું વાતાવરણઃ સરકારે ઈન્ટરનેટ બંધ કરવાની સત્તા પોલીસને આપી
Follow Us:
| Updated on: Dec 20, 2019 | 11:00 AM

નાગરિકતા સંશોધન કાયદાના વિરોધને પગલે પોલીસ ગુજરાત સહિત દેશભરમાં હિંસા ફેલાઈ ચૂકી છે. સરકારે ઈન્ટરનેટ બંધ કરવાના અધિકાર પોલીસને આપ્યા છે. જો પોલીસના અધિકારીઓને યોગ્ય લાગે તો ઈન્ટરનેટ સેવા બંધ કરી શકે છે. મહત્વનું છે કે, અમદાવાદમાં ગઈકાલે શાહઆલમ વિસ્તારમાં પોલીસ પર પથ્થરમારો કરાયો હતો. જે બાદ વડોદરામાં પણ સ્થિતિ બગડી ચૂકી છે. તો બીજી તરફ ઉત્તર પ્રદેશના બુલંદશહરમાં પણ હિંસા ફેલાઈ ચૂકી છે.

આ પણ વાંચોઃ વડોદરામાં CAAનો વિરોધઃ RAFની ટીમ દ્વારા સંવેદનશીલ વિસ્તારમાં કોબિંગ, અસામાજિક તત્વો દ્વારા પોલીસ પર પથ્થરમારો

હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ

Image

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">