VIDEO: ખેડૂતોની વધી ચિંતા, વરસાદ પડે તો ખેડૂતોને થઈ શકે છે નુકસાન
મહા વાવાઝોડાનો ખતરો તો ટળી ગયો છે. પરંતુ વરસાદની આગાહી તો યથાવત છે. જેના કારણે ખેડૂતોની ચિંતા વધી ગઈ છે. આ સમયે જો વરસાદ પડે તો, ડાંગરના ઉભા પાકને નુકસાન થઇ શકે છે. જેને લઈને ખડૂતો ચિંતામાં મુકાયા છે. જો વરસાદ થાય તો ડાંગરના ઉભા પાકને નુકશાન થવાની ભીતિ સેવાય રહી છે. મહત્વપુર્ણ છે કે […]
મહા વાવાઝોડાનો ખતરો તો ટળી ગયો છે. પરંતુ વરસાદની આગાહી તો યથાવત છે. જેના કારણે ખેડૂતોની ચિંતા વધી ગઈ છે. આ સમયે જો વરસાદ પડે તો, ડાંગરના ઉભા પાકને નુકસાન થઇ શકે છે. જેને લઈને ખડૂતો ચિંતામાં મુકાયા છે. જો વરસાદ થાય તો ડાંગરના ઉભા પાકને નુકશાન થવાની ભીતિ સેવાય રહી છે. મહત્વપુર્ણ છે કે દક્ષિણ ગુજરાતમાં 3 લાખ હેકટરમાં ડાંગરનો પાક લેવામાં આવે છે. જો હવે વરસાદ પડે તો ખેતીને હજી પણ વ્યાપક પ્રમાણમાં નુકશાન થઈ શકે છે.
આ પણ વાંચો: ગૌરવની વાત! ગુજરાતી યુવતી ઈન્ડોનેશિયામાં મિસ ઈન્ડીયા ઈન્ટરનેશનલ ફીનાલેમાં લેશે ભાગ
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો