VIDEO: ખેડૂતોની વધી ચિંતા, વરસાદ પડે તો ખેડૂતોને થઈ શકે છે નુકસાન

મહા વાવાઝોડાનો ખતરો તો ટળી ગયો છે. પરંતુ વરસાદની આગાહી તો યથાવત છે. જેના કારણે ખેડૂતોની ચિંતા વધી ગઈ છે. આ સમયે જો વરસાદ પડે તો, ડાંગરના ઉભા પાકને નુકસાન થઇ શકે છે. જેને લઈને ખડૂતો ચિંતામાં મુકાયા છે. જો વરસાદ થાય તો ડાંગરના ઉભા પાકને નુકશાન થવાની ભીતિ સેવાય રહી છે. મહત્વપુર્ણ છે કે […]

VIDEO: ખેડૂતોની વધી ચિંતા, વરસાદ પડે તો ખેડૂતોને થઈ શકે છે નુકસાન
Follow Us:
| Updated on: Nov 06, 2019 | 12:16 PM

મહા વાવાઝોડાનો ખતરો તો ટળી ગયો છે. પરંતુ વરસાદની આગાહી તો યથાવત છે. જેના કારણે ખેડૂતોની ચિંતા વધી ગઈ છે. આ સમયે જો વરસાદ પડે તો, ડાંગરના ઉભા પાકને નુકસાન થઇ શકે છે. જેને લઈને ખડૂતો ચિંતામાં મુકાયા છે. જો વરસાદ થાય તો ડાંગરના ઉભા પાકને નુકશાન થવાની ભીતિ સેવાય રહી છે. મહત્વપુર્ણ છે કે દક્ષિણ ગુજરાતમાં 3 લાખ હેકટરમાં ડાંગરનો પાક લેવામાં આવે છે. જો હવે વરસાદ પડે તો ખેતીને હજી પણ વ્યાપક પ્રમાણમાં નુકશાન થઈ શકે છે.

આ પણ વાંચો: ગૌરવની વાત! ગુજરાતી યુવતી ઈન્ડોનેશિયામાં મિસ ઈન્ડીયા ઈન્ટરનેશનલ ફીનાલેમાં લેશે ભાગ

ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.
ઉનાળામાં હાર્ટ એટેક આવવાના 1 મહિના પહેલા શરીરમાં દેખાય છે આટલા લક્ષણ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">