ગુજરાત, દિલ્હી, ગોવા, રાજસ્થાનથી મુંબઈ આવી રહેલા મુસાફરોનું હવે ચેકિંગ શરુ, રેલ્વે સ્ટેશન પર ઉતરતા મુસાફરો એ RTPCRનો રીપોર્ટ બતાવવો પડશે
ગુજરાત, દિલ્હી, ગોવા, રાજસ્થાનથી મુંબઈ આવી રહેલા મુસાફરોનું હવે ચેકિંગ શરુ કરી દેવામાં આવ્યું છે. કોરોના ટેસ્ટ અને પેપરની ચલ્સની બાદ જ તેમને પ્રવેશ મળી શકશે. મહારાષ્ટ્ર સરકાર દ્વારા બનાવવામાં આવેલી ટીમ રેલ્વે સ્ટેશન પર ઉતરતા મુસાફરો પાસે થી RTPCRનો રીપોર્ટ માગી રહી હતી. જેમને આ રીપોર્ટ સંદર્ભની ખબર નોહતી તેમનો એન્ટીજન ટેસ્ટ સ્થળ પર […]
ગુજરાત, દિલ્હી, ગોવા, રાજસ્થાનથી મુંબઈ આવી રહેલા મુસાફરોનું હવે ચેકિંગ શરુ કરી દેવામાં આવ્યું છે. કોરોના ટેસ્ટ અને પેપરની ચલ્સની બાદ જ તેમને પ્રવેશ મળી શકશે. મહારાષ્ટ્ર સરકાર દ્વારા બનાવવામાં આવેલી ટીમ રેલ્વે સ્ટેશન પર ઉતરતા મુસાફરો પાસે થી RTPCRનો રીપોર્ટ માગી રહી હતી. જેમને આ રીપોર્ટ સંદર્ભની ખબર નોહતી તેમનો એન્ટીજન ટેસ્ટ સ્થળ પર જ કરવામાં આવી રહ્યો છે. મહારાષ્ટ્રમાં કોરોનાના કેસ પર કાબુ મેળવવા માટે હવે ચેકિંગ પર વધારે ભાર મૂકી રહ્યો છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો