રાજયમાં સતત 10માં દિવસે કોરોનાનો આંક 1 હજારની નીચે, પાછલા 24 કલાકમાં 954 પોઝિટિવ કેસ નોંધાયા

રાજ્યમાં સતત દસમા દિવસે કોરોનાનો આંક એક હજારની નીચે જોવા મળ્યો. રાજ્યમાં પાછલા 24 કલાકમાં 954 પોઝિટિવ કેસ નોંધાયા. તો 6 દર્દીઓના કોરોનાથી મોત નિપજ્યા. નવા પોઝિટિવ કેસ નોંધાવાની સાથે જ રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 1 લાખ 75 હજાર 633ને પાર પહોંચી છે. તો કોરોનાથી કુલ મૃત્યુઆંક 3,734 પર પહોંચ્યો છે. પાછલા 24 કલાકમાં રાજ્યમાં […]

રાજયમાં સતત 10માં દિવસે કોરોનાનો આંક 1 હજારની નીચે, પાછલા 24 કલાકમાં 954 પોઝિટિવ કેસ નોંધાયા
Follow Us:
| Updated on: Nov 03, 2020 | 9:33 PM

રાજ્યમાં સતત દસમા દિવસે કોરોનાનો આંક એક હજારની નીચે જોવા મળ્યો. રાજ્યમાં પાછલા 24 કલાકમાં 954 પોઝિટિવ કેસ નોંધાયા. તો 6 દર્દીઓના કોરોનાથી મોત નિપજ્યા. નવા પોઝિટિવ કેસ નોંધાવાની સાથે જ રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 1 લાખ 75 હજાર 633ને પાર પહોંચી છે. તો કોરોનાથી કુલ મૃત્યુઆંક 3,734 પર પહોંચ્યો છે. પાછલા 24 કલાકમાં રાજ્યમાં 52 હજાર 739 લોકોના ટેસ્ટ કરાયા. જ્યારે 1,197 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી. રાજ્યમાં અત્યાર સુધી કુલ 1 લાખ 59 હજાર 448 દર્દીઓએ કોરોના સામેનો જંગ જીત્યો. તો હજુ પણ 61 દર્દીઓ વેન્ટિલેટર પર છે. રાજ્યના શહેરોની જો વાત કરીએ તો સુરતમાં સૌથી વધુ 198 પોઝિટિવ કેસ સાથે 3 દર્દીઓએ જીવ ગુમાવ્યો. જ્યારે અમદાવાદમાં 2 દર્દીઓના મોત સાથે 166 પોઝિટિવ કેસ નોંધાયા. તો મહેસાણામાં 39 કેસ સાથે એક દર્દીનું મોત થયું. જ્યારે વડોદરામાં 108 અને રાજકોટમાં 64 પોઝિટિવ કેસ નોંધાયા.

તો આ તરફ અમદાવાદમાં પણ કોરોના પોઝિટિવ આંકમાં અંશતઃ ઘટાડો જોવા મળ્યો. અમદાવાદ શહેર જિલ્લામાં પાછલા 24 કલાકમાં વધુ 166 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 2 દર્દીના કોરોનાથી મોત નિપજ્યા. અમદાવાદ શહેરમાં 154 પોઝિટિવ કેસ નોંધાવાની સાથે 150 દર્દીઓ સાજા થયા. તો અમદાવાદ જિલ્લામાં 12 દર્દીઓ સંક્રમિત થવાની સાથે 18 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">