વર્ષ 2020-21ના બજેટની રજૂઆત બાદ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આ અંગે કર્યું સંબોધન
વર્ષ 2020-21ના બજેટની રજૂઆત બાદ ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આ અંગે સંબોધન કર્યું હતું. કેન્દ્રીય બજેટમાં કોર્પોરેટ અને વ્યક્તિગત ટેક્સમાં મળેલી રાહતથી લોકોની બચત વધશે. જેના પગલે ખરીદી વધતા અર્થતંત્રને વેગ મળશે. આ ઉપરાંત ખેડૂતો માટે પણ અનેક પ્રોત્સાહક પગલા ભરાયા છે. આ પણ વાંચોઃ શું મહારાષ્ટ્રની ગઠબંધન સરકાર મુસ્લિમોને આપવા જઈ રહી છે 5 […]
વર્ષ 2020-21ના બજેટની રજૂઆત બાદ ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આ અંગે સંબોધન કર્યું હતું. કેન્દ્રીય બજેટમાં કોર્પોરેટ અને વ્યક્તિગત ટેક્સમાં મળેલી રાહતથી લોકોની બચત વધશે. જેના પગલે ખરીદી વધતા અર્થતંત્રને વેગ મળશે. આ ઉપરાંત ખેડૂતો માટે પણ અનેક પ્રોત્સાહક પગલા ભરાયા છે.
આ પણ વાંચોઃ શું મહારાષ્ટ્રની ગઠબંધન સરકાર મુસ્લિમોને આપવા જઈ રહી છે 5 ટકા અનામત?
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો