CMના CAA વિરોધીઓ પર આકરા પ્રહાર, પાકિસ્તાન, બાંગ્લાદેશમાં હિંદુઓ પર ત્રાસ, અત્યાચાર સમયે વિપક્ષ મૌન કેમ?
રાજકોટમાં યુવા સંમેલનને સંબોધતા મુખ્યપ્રધાને CAAના વિરોધીઓ પર આકરા વાર કર્યા. પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશમાં હિંદુ મહિલા અને મંદિરો પર અત્યાચાર સમયે વિરોધીઓ ચૂપ હતા. આઝાદી સમયે થયેલા કરાર આધારે હિંદુઓને નાગરિકતા આપવાના સરકારના નિર્ણયને વિજય રૂપાણીએ વખાણ્યો. પાકિસ્તાની આતંકવાદીઓ મુદ્દે સરકારે કરેલી એર સ્ટ્રાઈક અને સર્જિકલ સ્ટ્રાઈકના વખાણ કર્યા. વિશ્વમાં ઈઝરાયેલ અને અમેરિકા બાદ […]
રાજકોટમાં યુવા સંમેલનને સંબોધતા મુખ્યપ્રધાને CAAના વિરોધીઓ પર આકરા વાર કર્યા. પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશમાં હિંદુ મહિલા અને મંદિરો પર અત્યાચાર સમયે વિરોધીઓ ચૂપ હતા. આઝાદી સમયે થયેલા કરાર આધારે હિંદુઓને નાગરિકતા આપવાના સરકારના નિર્ણયને વિજય રૂપાણીએ વખાણ્યો. પાકિસ્તાની આતંકવાદીઓ મુદ્દે સરકારે કરેલી એર સ્ટ્રાઈક અને સર્જિકલ સ્ટ્રાઈકના વખાણ કર્યા. વિશ્વમાં ઈઝરાયેલ અને અમેરિકા બાદ આતંકવાદીઓના ઘરમાં ઘૂસી હુમલો કરનાર ભારત ત્રીજો દેશ બન્યું હોવાનું ગૌરવ વ્યક્ત કર્યું.
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પણ વાંચો: પિશાચી પિતાએ પિતા-પુત્રીના સંબંધને લગાડ્યો કલંક! સગી દીકરીને પીંખતો રહ્યો બાપ!