રાજ્યસભા ઉમેદવાર નરહરિ અમીનનું મોટું નિવેદન, ભાજપના ત્રણેય ઉમેદવારની થશે જીત
કોંગ્રેસ ધારાસભ્યોના એક પછી એક રાજીનામા બાદ ભાજપ નેતાઓમાં ઉત્સાહનો માહોલ છે. ભાજપના રાજ્યસભા ઉમેદવાર નરહરિ અમીને કહ્યું કે ભાજપના ત્રણેય ઉમેદવાર ચોક્કસ સાંસદ બનશે. ભાજપને એનસીપી અને બીટીપીનું પણ સમર્થન મળવાનો નરહરિ અમીને વિશ્વાસ વ્યક્ત કર્યો. રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો Web Stories View more સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે […]
કોંગ્રેસ ધારાસભ્યોના એક પછી એક રાજીનામા બાદ ભાજપ નેતાઓમાં ઉત્સાહનો માહોલ છે. ભાજપના રાજ્યસભા ઉમેદવાર નરહરિ અમીને કહ્યું કે ભાજપના ત્રણેય ઉમેદવાર ચોક્કસ સાંસદ બનશે. ભાજપને એનસીપી અને બીટીપીનું પણ સમર્થન મળવાનો નરહરિ અમીને વિશ્વાસ વ્યક્ત કર્યો.
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પણ વાંચો: વિધાનસભાના સત્ર પહેલા ભાજપે ધારાસભ્યોની બોલાવી બેઠક, CM રૂપાણી અને DyCM નીતિન પટેલ રહેશે હાજર