રત્ન કલાકારો અને વેપારીઓ માટે આવ્યા સારા સમાચાર! જુઓ VIDEO
હીરા ઉદ્યોગ માટે જીએસટી કાઉન્સિલે સારા સમાચાર આપ્યા છે. હીરા ઉદ્યોગ જોબ વર્ક પર જીએસટીનો દર 5% થી ઘટાડીને 1.5 % કર્યો છે. જીએસટી કાઉન્સિલના આ નિર્ણયને કારણે જોબ વર્ક કરનારા વેપારીઓ અને રત્નકલાકારોને નવું કામ મળવાની આશા બંધાઈ છે. આ નિર્ણયને કારણે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના જોબ વર્ક કરતા લોકોને મોટો લાભ થશે નિષ્ણાતોનું […]
હીરા ઉદ્યોગ માટે જીએસટી કાઉન્સિલે સારા સમાચાર આપ્યા છે. હીરા ઉદ્યોગ જોબ વર્ક પર જીએસટીનો દર 5% થી ઘટાડીને 1.5 % કર્યો છે. જીએસટી કાઉન્સિલના આ નિર્ણયને કારણે જોબ વર્ક કરનારા વેપારીઓ અને રત્નકલાકારોને નવું કામ મળવાની આશા બંધાઈ છે. આ નિર્ણયને કારણે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના જોબ વર્ક કરતા લોકોને મોટો લાભ થશે નિષ્ણાતોનું માનવું છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પણ વાંચો: સૌરાષ્ટ્રની બોટાદ APMCમાં ચણાના ભાવ રહ્યા સૌથી વધારે, જાણો જુદા-જુદા પાકોના ભાવ