તમને ક્યારે અને કેટલી મળશે ગ્રેચ્યુટી? જાણો ગ્રેચ્યુટીથી સંબંધિત A To Z માહિતી! જુઓ VIDEO

કંપની દ્વારા તેના કર્મચારીઓને ગ્રેચ્યુટી આપવામાં આવે છે. ગ્રેચ્યુટીની મહત્તમ મર્યાદા 20 લાખ રૂપિયા છે. હાલમાં ગ્રેચ્યુઇટી કર્મચારીને ત્યારે જ મળે છે જ્યારે તે કંપનીમાં 5 વર્ષ કામ કરે છે. જો કે, મૃત્યુ અથવા અપંગતાના કિસ્સામાં ગ્રેચ્યુઇટી રકમ આપવા માટે નોકરીના 5 વર્ષ પૂર્ણ થવા જરૂરી નથી. નિયોક્તાની રજા, નિવૃત્તિ, મૃત્યુ અથવા અપંગતાના 30 દિવસની […]

તમને ક્યારે અને કેટલી મળશે ગ્રેચ્યુટી? જાણો ગ્રેચ્યુટીથી સંબંધિત A To Z માહિતી! જુઓ VIDEO
Follow Us:
| Updated on: Nov 02, 2019 | 1:34 PM

કંપની દ્વારા તેના કર્મચારીઓને ગ્રેચ્યુટી આપવામાં આવે છે. ગ્રેચ્યુટીની મહત્તમ મર્યાદા 20 લાખ રૂપિયા છે. હાલમાં ગ્રેચ્યુઇટી કર્મચારીને ત્યારે જ મળે છે જ્યારે તે કંપનીમાં 5 વર્ષ કામ કરે છે. જો કે, મૃત્યુ અથવા અપંગતાના કિસ્સામાં ગ્રેચ્યુઇટી રકમ આપવા માટે નોકરીના 5 વર્ષ પૂર્ણ થવા જરૂરી નથી. નિયોક્તાની રજા, નિવૃત્તિ, મૃત્યુ અથવા અપંગતાના 30 દિવસની અંદર એમ્પ્લોયરને ગ્રેચ્યુટી આપવાની જોગવાઈ છે. જો નિર્ધારિત અવધિમાં આવું ન થાય, તો પછીથી એમ્પ્લોયર દ્વારા સરકાર દ્વારા નિયત વ્યાજની સાથે ગ્રેચ્યુટીની રકમ ચૂકવવી પડે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો: ચોરી કે ખોવાયેલ મોબાઈલ ફોનને સરળતાથી કેવી રીતે શોધી શકાય? જુઓ VIDEO

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
g clip-path="url(#clip0_868_265)">