તમને ક્યારે અને કેટલી મળશે ગ્રેચ્યુટી? જાણો ગ્રેચ્યુટીથી સંબંધિત A To Z માહિતી! જુઓ VIDEO
કંપની દ્વારા તેના કર્મચારીઓને ગ્રેચ્યુટી આપવામાં આવે છે. ગ્રેચ્યુટીની મહત્તમ મર્યાદા 20 લાખ રૂપિયા છે. હાલમાં ગ્રેચ્યુઇટી કર્મચારીને ત્યારે જ મળે છે જ્યારે તે કંપનીમાં 5 વર્ષ કામ કરે છે. જો કે, મૃત્યુ અથવા અપંગતાના કિસ્સામાં ગ્રેચ્યુઇટી રકમ આપવા માટે નોકરીના 5 વર્ષ પૂર્ણ થવા જરૂરી નથી. નિયોક્તાની રજા, નિવૃત્તિ, મૃત્યુ અથવા અપંગતાના 30 દિવસની […]
કંપની દ્વારા તેના કર્મચારીઓને ગ્રેચ્યુટી આપવામાં આવે છે. ગ્રેચ્યુટીની મહત્તમ મર્યાદા 20 લાખ રૂપિયા છે. હાલમાં ગ્રેચ્યુઇટી કર્મચારીને ત્યારે જ મળે છે જ્યારે તે કંપનીમાં 5 વર્ષ કામ કરે છે. જો કે, મૃત્યુ અથવા અપંગતાના કિસ્સામાં ગ્રેચ્યુઇટી રકમ આપવા માટે નોકરીના 5 વર્ષ પૂર્ણ થવા જરૂરી નથી. નિયોક્તાની રજા, નિવૃત્તિ, મૃત્યુ અથવા અપંગતાના 30 દિવસની અંદર એમ્પ્લોયરને ગ્રેચ્યુટી આપવાની જોગવાઈ છે. જો નિર્ધારિત અવધિમાં આવું ન થાય, તો પછીથી એમ્પ્લોયર દ્વારા સરકાર દ્વારા નિયત વ્યાજની સાથે ગ્રેચ્યુટીની રકમ ચૂકવવી પડે છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પણ વાંચો: ચોરી કે ખોવાયેલ મોબાઈલ ફોનને સરળતાથી કેવી રીતે શોધી શકાય? જુઓ VIDEO