16 ચેક પોસ્ટ નાબૂદીના સરકારના નિર્ણયને BJP પ્રવક્તા ભરત પંડ્યાએ આવકાર્યો
રાજ્યમાં સરકારે નિર્ણય લીધો છે તમામ 16 ચેકપોસ્ટ બંધ કરી દેવાશે. આ સુવિધા ઓનલાઈન કરવામાં આવશે અને તેના લીધે વાહનોના વધારે સમય રોકાવું નહીં પડે. ઓનલાઈન સુવિધાના લીધે વાહન વ્યવહાર ઝડપી બનશે અને લોકોની સુવિધામાં વધારો થશે. દેશનાં વાહનવ્યવહારનાં ઈતિહાસમાં ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણીએ લીધેલ ઐતિહાસિક, ક્રાંતિકારી પગલાંને ભાજપ પ્રદેશ પ્રવકતા ભરત પંડ્યાએ આવકાર્યો હતો. […]
રાજ્યમાં સરકારે નિર્ણય લીધો છે તમામ 16 ચેકપોસ્ટ બંધ કરી દેવાશે. આ સુવિધા ઓનલાઈન કરવામાં આવશે અને તેના લીધે વાહનોના વધારે સમય રોકાવું નહીં પડે. ઓનલાઈન સુવિધાના લીધે વાહન વ્યવહાર ઝડપી બનશે અને લોકોની સુવિધામાં વધારો થશે. દેશનાં વાહનવ્યવહારનાં ઈતિહાસમાં ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણીએ લીધેલ ઐતિહાસિક, ક્રાંતિકારી પગલાંને ભાજપ પ્રદેશ પ્રવકતા ભરત પંડ્યાએ આવકાર્યો હતો.
#Gujarat govt decided to shut down 16 check-posts from 20 Nov, @BJP4Gujarat ‘s @bharatpandyabjp welcomes move pic.twitter.com/kJxjT0zuKg
— Tv9 Gujarati (@tv9gujarati) November 14, 2019
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો