VIDEO: જમ્મૂ-કાશ્મીરમાં આતંકી હુમલાનો ઈનપુટ, અમરનાથ યાત્રાળુઓને તાત્કાલિક કાશ્મીર છોડવાનો આદેશ
Govt curtails Amarnath Yatra due to terror threat, asks tourists and yatris to leave Kashmir immediately#JammuAndKashmir #TV9News Web Stories View more SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે? પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા? સલમાન ખાનની […]
Govt curtails Amarnath Yatra due to terror threat, asks tourists and yatris to leave Kashmir immediately#JammuAndKashmir #TV9News
TV9 Gujarati यांनी वर पोस्ट केले शुक्रवार, २ ऑगस्ट, २०१९
જમ્મૂ-કાશ્મીરમાં અમરનાથ યાત્રામાં આતંકી હુમલાનું જોખમ છે. સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ સરકારે યાત્રાને હાલમાં રોકી દીધી છે અને યાત્રીઓને પાછા ફરવાની સલાહ આપવામાં આવી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
સુરક્ષા દળોમાં અમરનાથ યાત્રાના રૂટ પર સર્ચ ઓપરેશન દરમિયાન સ્નાઈપર રાઈફલ મળી આવી છે. ત્યારબાદ યાત્રા રોકવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જમ્મૂ-કાશ્મીર પ્રશાસને કહ્યું કે રાજ્યમાં મોટો આતંકી હુમલાનો ઈનપુટ છે. યાત્રીઓને યાત્રા ઝડપી પૂર્ણ કરીને પરત ફરવા માટે કહેવામાં આવ્યું છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો