જાણો કેમ ભારત સરકાર બહાર પાડી રહી છે 250 રુપિયાનો સિક્કો?
ભારત સરકાર પોતાના ઉપલા ગૃહના 250માં સત્રને લઈને એક વિશેષ આયોજન કરી રહી છે. જેમાં 250મું સત્ર હોવાથી 250 રુપિયાનો સિક્કો બહાર પાડવામાં આવશે. શુદ્ધ ચાંદીથી આ સિક્કો બનાવવામાં આવશે. શુદ્ઘ ચાંદીથી ભારત સરકાર આ ત્રીજો સિક્કો બનાવવા જઈ રહી છે. આ પહેલા ગાંધીજીની 150મી જન્મજયંતિ નિમિત્તે 150 રુપિયાનો સિક્કો બહાર પાડવામાં આવ્યો હતો. Web […]
ભારત સરકાર પોતાના ઉપલા ગૃહના 250માં સત્રને લઈને એક વિશેષ આયોજન કરી રહી છે. જેમાં 250મું સત્ર હોવાથી 250 રુપિયાનો સિક્કો બહાર પાડવામાં આવશે. શુદ્ધ ચાંદીથી આ સિક્કો બનાવવામાં આવશે. શુદ્ઘ ચાંદીથી ભારત સરકાર આ ત્રીજો સિક્કો બનાવવા જઈ રહી છે. આ પહેલા ગાંધીજીની 150મી જન્મજયંતિ નિમિત્તે 150 રુપિયાનો સિક્કો બહાર પાડવામાં આવ્યો હતો.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
આ પહેલાં 1981ની સાલમાં આંતરરાષ્ટ્રીય બાળવર્ષની ઉજવણી નિમિત્તે શુદ્ધ ચાંદીનો સિક્કો બહાર પાડવામાં આવ્યો હતો. મુંબઈની ટંકશાળ ખાતે આ 250 રુપિયાનો સિક્કો બનાવવામાં આવશે. આ સિક્કાનું વજન 40 ગ્રામ હશે. આ સિક્કામાં લહેરાતા ત્રિરંગા સાથે સંસદભવનું ચિત્ર જોવા મળશે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]