જાણો કેમ ભારત સરકાર બહાર પાડી રહી છે 250 રુપિયાનો સિક્કો?

ભારત સરકાર પોતાના ઉપલા ગૃહના 250માં સત્રને લઈને એક વિશેષ આયોજન કરી રહી છે. જેમાં 250મું સત્ર હોવાથી 250 રુપિયાનો સિક્કો બહાર પાડવામાં આવશે. શુદ્ધ ચાંદીથી આ સિક્કો બનાવવામાં આવશે. શુદ્ઘ ચાંદીથી ભારત સરકાર આ ત્રીજો સિક્કો બનાવવા જઈ રહી છે. આ પહેલા ગાંધીજીની 150મી જન્મજયંતિ નિમિત્તે 150 રુપિયાનો સિક્કો બહાર પાડવામાં આવ્યો હતો. Web […]

જાણો કેમ ભારત સરકાર બહાર પાડી રહી છે 250 રુપિયાનો સિક્કો?
તસવીર પ્રતિકાત્મક છે.
Follow Us:
| Updated on: Nov 12, 2019 | 6:08 PM

ભારત સરકાર પોતાના ઉપલા ગૃહના 250માં સત્રને લઈને એક વિશેષ આયોજન કરી રહી છે. જેમાં 250મું સત્ર હોવાથી 250 રુપિયાનો સિક્કો બહાર પાડવામાં આવશે. શુદ્ધ ચાંદીથી આ સિક્કો બનાવવામાં આવશે. શુદ્ઘ ચાંદીથી ભારત સરકાર આ ત્રીજો સિક્કો બનાવવા જઈ રહી છે. આ પહેલા ગાંધીજીની 150મી જન્મજયંતિ નિમિત્તે 150 રુપિયાનો સિક્કો બહાર પાડવામાં આવ્યો હતો.

પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો
આજનું રાશિફળ તારીખ 28-03-2024
IVF ટેકનીક દ્વારા કઈ ઉંમર સુધી માતા-પિતા બની શકાય ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ પહેલાં 1981ની સાલમાં આંતરરાષ્ટ્રીય બાળવર્ષની ઉજવણી નિમિત્તે શુદ્ધ ચાંદીનો સિક્કો બહાર પાડવામાં આવ્યો હતો. મુંબઈની ટંકશાળ ખાતે આ 250 રુપિયાનો સિક્કો બનાવવામાં આવશે. આ સિક્કાનું વજન 40 ગ્રામ હશે. આ સિક્કામાં લહેરાતા ત્રિરંગા સાથે સંસદભવનું ચિત્ર જોવા મળશે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
ડેરી અને હોટલ ઉદ્યોગ પર IT દરોડા દરમિયાન બિન હિસાબી વ્યવહાર મળ્યા
ડેરી અને હોટલ ઉદ્યોગ પર IT દરોડા દરમિયાન બિન હિસાબી વ્યવહાર મળ્યા
Rajkot : પરસોત્તમ રૂપાલાની મુશ્કેલીમાં થઇ શકે છે વધારો
Rajkot : પરસોત્તમ રૂપાલાની મુશ્કેલીમાં થઇ શકે છે વધારો
ચંદુ શિહોરા સામેના વિરોધને શાંત પાડવા પાટીલ સુરેન્દ્રનગર પહોંચ્યા
ચંદુ શિહોરા સામેના વિરોધને શાંત પાડવા પાટીલ સુરેન્દ્રનગર પહોંચ્યા
રાજ્યમાં ગરમીનું યલો અલર્ટ, જાણો ક્યાં પડશે કાળઝાળ ગરમી
રાજ્યમાં ગરમીનું યલો અલર્ટ, જાણો ક્યાં પડશે કાળઝાળ ગરમી
g clip-path="url(#clip0_868_265)">