કોરોના વાયરસને લઈ સરકારે સોશિયલ મીડિયા કંપનીઓને આપ્યો આ આદેશ
ભારતમાં કોરોના વાયરસના સંક્રમણને લઈ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ખુબ જ ખોટી માહિતી, અફવાઓ પ્રસારિત થઈ રહી છે. ત્યારે સરકારે નિર્દેશ જાહેર કરી કહ્યું છે કે તે પોતાના પ્લેટફોર્મ પર ખોટી સૂચનાના પ્રસારને નિયંત્રિત કરવા માટે યોગ્ય પગલાં ભરે. Web Stories View more IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ […]
ભારતમાં કોરોના વાયરસના સંક્રમણને લઈ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ખુબ જ ખોટી માહિતી, અફવાઓ પ્રસારિત થઈ રહી છે. ત્યારે સરકારે નિર્દેશ જાહેર કરી કહ્યું છે કે તે પોતાના પ્લેટફોર્મ પર ખોટી સૂચનાના પ્રસારને નિયંત્રિત કરવા માટે યોગ્ય પગલાં ભરે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
ફેસબુક, ગૂગલ, યૂટયૂબ, ટ્વિટર, ટિક ટોક અને શેરચેટ જેવી સોશિયલ મીડિયા કંપનીઓને લેખિતમાં નિર્દેશ કરવામાં આવ્યા છે કે તે પોતાના પ્લેટફોર્મને સેનિટાઈઝ કરે. એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું કે કોરોના વાયરસનો પ્રકોપ હવે વૈશ્વિક ચિંતાનો વિષય બની ગયો છે અને ખોટી માહિતી કે સૂચના દ્વારા લોકોમાં દહેશત પેદા થઈ રહી છે.
સરકારે સોશિયલ મીડિયા કંપનીને જાગરૂકતા અભિયાન શરૂ કરવાની સાથે સાથે વાયરસને લઈ પ્રમાણિક જાણકારી આપવા માટે કહ્યું છે. સરકારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મને કહ્યું કે તે યૂઝર્સને કોરોના વાયરસથી સંબંધિત ખોટી ખબરો અપલોડ ન કરવા માટે જાગરૂકત કરે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
આ પણ વાંચો: કોરોના સામે સમગ્ર દેશ થયો એક, જનતા કર્ફ્યુની અમદાવાદ સહિત દેશના તમામ શહેરોમાં અસર, જુઓ PHOTOS
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]