RBIએ લીધેલા આ મહત્વના નિર્ણયથી બચી શકે છે તમારા પૈસા! જાણો કેવી રીતે
રિઝર્વ બેન્કે (RBI)એ નોન-બેંકિંગ ફાઇનાન્સિયલ કંપનીઓ (NBFC) દ્વારા વ્યક્તિગત લેણદારોના સમય પહેલા દેવુ ચુકવવા પર લાદવામાં આવતી પેનલ્ટીઝ પર પ્રતિબંધ મૂક્યો છે. આરબીઆઈએ એક જાહેરનામું બહાર પાડતાં કહ્યું કે NBFC વ્યવસાયિક હેતુ સિવાયના વ્યક્તિગત હેતુઓ માટે ફ્લોટિંગ રેટ લોનની સમય પહેલા ચુકવણી પર પૂર્વ ચુકવણી ચાર્જ અથવા દંડ લેશે નહીં. આ પણ વાંચો: જૂનાગઢમાં ભારે […]
રિઝર્વ બેન્કે (RBI)એ નોન-બેંકિંગ ફાઇનાન્સિયલ કંપનીઓ (NBFC) દ્વારા વ્યક્તિગત લેણદારોના સમય પહેલા દેવુ ચુકવવા પર લાદવામાં આવતી પેનલ્ટીઝ પર પ્રતિબંધ મૂક્યો છે. આરબીઆઈએ એક જાહેરનામું બહાર પાડતાં કહ્યું કે NBFC વ્યવસાયિક હેતુ સિવાયના વ્યક્તિગત હેતુઓ માટે ફ્લોટિંગ રેટ લોનની સમય પહેલા ચુકવણી પર પૂર્વ ચુકવણી ચાર્જ અથવા દંડ લેશે નહીં.
આ પણ વાંચો: જૂનાગઢમાં ભારે વરસાદથી વિલિંગ્ડન ડેમ છલકાયો, જુઓ VIDEO
જોકે, RBIએ સ્પષ્ટ કર્યું નથી કે નવા નિયમો ક્યારથી અમલમાં આવશે. કેન્દ્રીય બેંકે કહ્યું કે આ ફેરફારને અસરકારક બનાવવા માટે નિયમોમાં સુધારા કરવામાં આવ્યા છે. નોંધનીય છે કે મે 2014 માં, RBIએ વ્યાપારી બેંકો પર મોર્ટગેજ લોન પર આવા ચાર્જ વસૂલવા પર પ્રતિબંધ મૂક્યો હતો. જો કે, તેઓ વ્યક્તિગત લોન જેવી અસુરક્ષિત લોન પર શુલ્ક લેવા માટે છુટ છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
[yop_poll id=”1″]
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો