ગીર-સોમનાથ: વડોદરા ઝાલા ગામે ખાનગી કંપનીને ગૌચર જમીનની ફાળવણી, જમીન છીનવાતા ગ્રામજનોમાં રોષ
ગીર-સોમનાથના સુત્રાપાડા જમીનનો વિવાદ સામે આવ્યો છે. વડોદરા ઝાલા ગામે ગૌચર જમીન છે, જે ખાનગી કંપનીને ફાળવી દેવાતા ગ્રામજનોમાં રોષ વ્યાપ્યો છે. પોલીસ બંધોબસ્ત સાથે જમીનનો કબજો લેવામાં આવતા ગ્રામજનોએ વિરોધ કર્યો. Web Stories View more પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ […]
ગીર-સોમનાથના સુત્રાપાડા જમીનનો વિવાદ સામે આવ્યો છે. વડોદરા ઝાલા ગામે ગૌચર જમીન છે, જે ખાનગી કંપનીને ફાળવી દેવાતા ગ્રામજનોમાં રોષ વ્યાપ્યો છે. પોલીસ બંધોબસ્ત સાથે જમીનનો કબજો લેવામાં આવતા ગ્રામજનોએ વિરોધ કર્યો.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો