ગીરસોમનાથના તલાળા પંથકની ધરા ધ્રુજી, મોડી રાત્રે નોંધાયા ચારથી પાંચ ભૂકંપના આંચકા
ગીરસોમનાથના તાલાળામાં ભૂકંપનાં આંચકા નોંધાયા છે. થોડા સમય પહેલા જ બીજો મોટો આંચકો અનુભવાયો છે. તાલાળામાં મધ્ય રાત્રી અને વહેલી સવારે ભૂકંપના આંચકા નોંધાયા હતા. સિસ્મોગ્રાફી પર નોંધાયેલ વિગત મુજબ રાત્રીના 1 અને 12 મિનિટે 3.2ની તીવ્રતા, સવારે 4 વાગે 1.3ની તીવ્રતા, સવારે 5 અને 52 મિનિટે 2.0ની તીવ્રતા, જયારે 11.14 મિનિટએ 3ની તીવ્રતાનો આંચકો […]
ગીરસોમનાથના તાલાળામાં ભૂકંપનાં આંચકા નોંધાયા છે. થોડા સમય પહેલા જ બીજો મોટો આંચકો અનુભવાયો છે. તાલાળામાં મધ્ય રાત્રી અને વહેલી સવારે ભૂકંપના આંચકા નોંધાયા હતા. સિસ્મોગ્રાફી પર નોંધાયેલ વિગત મુજબ રાત્રીના 1 અને 12 મિનિટે 3.2ની તીવ્રતા, સવારે 4 વાગે 1.3ની તીવ્રતા, સવારે 5 અને 52 મિનિટે 2.0ની તીવ્રતા, જયારે 11.14 મિનિટએ 3ની તીવ્રતાનો આંચકો અનુભવાયો છે. મળતી માહિતી પ્રમાણે તાલાળાથી 20 કિ.મિ. દૂર ઇસ્ટ નોર્થ ઇસ્ટ કેન્દ્ર બિંદુ નોંધાયું છે. આ વિસ્તારમાં રાત્રી દરમિયાન નાનામોટા અનેક આંચકા અનુભવાયા હતા.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો