નવરાત્રી પહેલા ખેલૈયાઓ માટે મહત્વના સમાચાર, સરકાર નવરાત્રીના આયોજનને લઈને કરી રહી છે વિચારણા, કોરોનાને રોકવો અને સરકારની ગાઈડલાઈનનું પાલન કરવા પર ભાર સાથે અપાઈ શકે છે છુટ
નવરાત્રી પહેલા ખેલૈયાઓ માટે મહત્વના સમાચાર છે. સરકાર નવરાત્રીના આયોજનને લઈને હાલ વિચારણા કરી રહી છે. ગરબા માટે વધુમાં વધુ છૂટ અપાય તે અંગે સરકારમાં વિચારણા ચાલી રહી છે. આ અંગે વાત કરતા નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કહ્યું કે, કોરોનાને રોકવું અને સરકારની ગાઈડલાઈનનું પાલન કરવું જરૂરી છે જોકે સરકાર વધુમાં વધુ છૂટ અપાય તે […]
નવરાત્રી પહેલા ખેલૈયાઓ માટે મહત્વના સમાચાર છે. સરકાર નવરાત્રીના આયોજનને લઈને હાલ વિચારણા કરી રહી છે. ગરબા માટે વધુમાં વધુ છૂટ અપાય તે અંગે સરકારમાં વિચારણા ચાલી રહી છે. આ અંગે વાત કરતા નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કહ્યું કે, કોરોનાને રોકવું અને સરકારની ગાઈડલાઈનનું પાલન કરવું જરૂરી છે જોકે સરકાર વધુમાં વધુ છૂટ અપાય તે અંગે વિચારી રહી છે. નવરાત્રી મુદ્દે જલદીમાં જલદી જાહેરાત કરાશે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો