ગણેશચતુર્થી 2020: જાણો ગણેશ સ્થાપના કરવાના મુહૂર્ત
આવતીકાલે સમગ્ર દેશભરમાં ગણેશચતુર્થીની ઉજવણી કરવામાં આવશે. ત્યારે ભક્તો પોતાની ભાવના સાથે ઘરમાં ભગવાન ગણેશની સ્થાપના કરશે. ત્યારે અમે તમને સ્થાપન મુહૂર્ત વિશે જાણકારી આપીશું. ભગવાન ગણેશનું સ્થાપન કરવા માટે સવારે 7.26થી 9.33 વાગ્યા સુધીનો સમય સારો છે. ત્યારબાદ સવારે 10.37થી સાંજે 5.30 વાગ્યા સુધી, સાંજે 6.02થી રાત્રે 8.58 વાગ્યા સુધી અને રાત્રે 9.55થી 12.44 […]
આવતીકાલે સમગ્ર દેશભરમાં ગણેશચતુર્થીની ઉજવણી કરવામાં આવશે. ત્યારે ભક્તો પોતાની ભાવના સાથે ઘરમાં ભગવાન ગણેશની સ્થાપના કરશે. ત્યારે અમે તમને સ્થાપન મુહૂર્ત વિશે જાણકારી આપીશું. ભગવાન ગણેશનું સ્થાપન કરવા માટે સવારે 7.26થી 9.33 વાગ્યા સુધીનો સમય સારો છે. ત્યારબાદ સવારે 10.37થી સાંજે 5.30 વાગ્યા સુધી, સાંજે 6.02થી રાત્રે 8.58 વાગ્યા સુધી અને રાત્રે 9.55થી 12.44 સુધીનો સમય સ્થાપના કરવા માટે શ્રેષ્ઠ છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો