ગણેશચતુર્થી 2020: જાણો ગણેશ સ્થાપના કરવાના મુહૂર્ત

આવતીકાલે સમગ્ર દેશભરમાં ગણેશચતુર્થીની ઉજવણી કરવામાં આવશે. ત્યારે ભક્તો પોતાની ભાવના સાથે ઘરમાં ભગવાન ગણેશની સ્થાપના કરશે. ત્યારે અમે તમને સ્થાપન મુહૂર્ત વિશે જાણકારી આપીશું. ભગવાન ગણેશનું સ્થાપન કરવા માટે સવારે 7.26થી 9.33 વાગ્યા સુધીનો સમય સારો છે. ત્યારબાદ સવારે 10.37થી સાંજે 5.30 વાગ્યા સુધી, સાંજે 6.02થી રાત્રે 8.58 વાગ્યા સુધી અને રાત્રે 9.55થી 12.44 […]

ગણેશચતુર્થી 2020: જાણો ગણેશ સ્થાપના કરવાના મુહૂર્ત
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Sep 20, 2020 | 9:29 PM

આવતીકાલે સમગ્ર દેશભરમાં ગણેશચતુર્થીની ઉજવણી કરવામાં આવશે. ત્યારે ભક્તો પોતાની ભાવના સાથે ઘરમાં ભગવાન ગણેશની સ્થાપના કરશે. ત્યારે અમે તમને સ્થાપન મુહૂર્ત વિશે જાણકારી આપીશું. ભગવાન ગણેશનું સ્થાપન કરવા માટે સવારે 7.26થી 9.33 વાગ્યા સુધીનો સમય સારો છે. ત્યારબાદ સવારે 10.37થી સાંજે 5.30 વાગ્યા સુધી, સાંજે 6.02થી રાત્રે 8.58 વાગ્યા સુધી અને રાત્રે 9.55થી 12.44 સુધીનો સમય સ્થાપના કરવા માટે શ્રેષ્ઠ છે.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">