ગાંધીનગરમાં બુધવારે કેબિનેટ બેઠકમાં ફી મામલે લેવાશે નિર્ણય, 25% ફી માફી જાહેર કરાય તેવી સંભાવના
રાજયમાં ફી વિવાદ મામલે વાલીઓને આંશિક રાહત મળે તેવા સમાચાર સૂત્રો તરફથી જાણવા મળ્યા છે. વાલીમંડળ સાથે આજે યોજાયેલી બીજી બેઠક અનિર્ણિત રહી હતી, ત્યારે આવતીકાલે એટલે કે બુધવારે આ મામલે કોઇ ચોક્કસ નિર્ણય આવે તેવી સંભાવના વ્યક્ત કરાઇ છે. સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે સરકારે 25 ટકા ફી માફીનો નિર્ણય લઇ લીધો છે અને […]
રાજયમાં ફી વિવાદ મામલે વાલીઓને આંશિક રાહત મળે તેવા સમાચાર સૂત્રો તરફથી જાણવા મળ્યા છે. વાલીમંડળ સાથે આજે યોજાયેલી બીજી બેઠક અનિર્ણિત રહી હતી, ત્યારે આવતીકાલે એટલે કે બુધવારે આ મામલે કોઇ ચોક્કસ નિર્ણય આવે તેવી સંભાવના વ્યક્ત કરાઇ છે. સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે સરકારે 25 ટકા ફી માફીનો નિર્ણય લઇ લીધો છે અને બુધવારે યોજાનારી કેબિનેટ બેઠક બાદ આ અંગે નિર્ણય જાહેર કરશે.
આ પણ વાંચો: રાજ્યમાં ડ્રાઈવિંગ લાયસન્સ અને RC બુકની મુદત લંબાવાઈ, 31 ડિસેમ્બર 2020 સુધી લંબાવવામાં આવી તારીખ
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો