ગાંધીનગરમાં બુધવારે કેબિનેટ બેઠકમાં ફી મામલે લેવાશે નિર્ણય, 25% ફી માફી જાહેર કરાય તેવી સંભાવના

રાજયમાં ફી વિવાદ મામલે વાલીઓને આંશિક રાહત મળે તેવા સમાચાર સૂત્રો તરફથી જાણવા મળ્યા છે. વાલીમંડળ સાથે આજે યોજાયેલી બીજી બેઠક અનિર્ણિત રહી હતી, ત્યારે આવતીકાલે એટલે કે બુધવારે આ મામલે કોઇ ચોક્કસ નિર્ણય આવે તેવી સંભાવના વ્યક્ત કરાઇ છે. સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે સરકારે 25 ટકા ફી માફીનો નિર્ણય લઇ લીધો છે અને […]

ગાંધીનગરમાં બુધવારે કેબિનેટ બેઠકમાં ફી મામલે લેવાશે નિર્ણય, 25% ફી માફી જાહેર કરાય તેવી સંભાવના
Follow Us:
Utpal Patel
| Edited By: | Updated on: Sep 29, 2020 | 7:45 PM

રાજયમાં ફી વિવાદ મામલે વાલીઓને આંશિક રાહત મળે તેવા સમાચાર સૂત્રો તરફથી જાણવા મળ્યા છે. વાલીમંડળ સાથે આજે યોજાયેલી બીજી બેઠક અનિર્ણિત રહી હતી, ત્યારે આવતીકાલે એટલે કે બુધવારે આ મામલે કોઇ ચોક્કસ નિર્ણય આવે તેવી સંભાવના વ્યક્ત કરાઇ છે. સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે સરકારે 25 ટકા ફી માફીનો નિર્ણય લઇ લીધો છે અને બુધવારે યોજાનારી કેબિનેટ બેઠક બાદ આ અંગે નિર્ણય જાહેર કરશે.

મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ

આ પણ વાંચો: રાજ્યમાં ડ્રાઈવિંગ લાયસન્સ અને RC બુકની મુદત લંબાવાઈ, 31 ડિસેમ્બર 2020 સુધી લંબાવવામાં આવી તારીખ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">