ગાંધીનગર: સત્યાગ્રહ છાવણીમાં આદિવાસી સમાજનો વિરોધ! ખોટા પ્રમાણપત્રો રદ કરવા માટે ઉઠાવ્યો અવાજ

આદિવાસી સમાજે પણ ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે ન્યાય માટે અવાજ ઉઠાવ્યો. ગીર, બરડા અને આલેચ વિસ્તારના લોકોએ ખોટા આદિવાસી પ્રમાણપત્રો આપવા સામે વિરોધ નોંધાવ્યો હતો. સમાજની માગ છે કે જે લોકોને બંધારણના વિરૂદ્ધ જઈ ખોટા પ્રમાણપત્રો આપવામાં આવ્યા છે તે રદ થાય. જો તેમની માગ નહી સંતોષાય તો તેઓ આગામી દિવસોમાં આંદોલન વધું ઉગ્ર કરશે. […]

ગાંધીનગર: સત્યાગ્રહ છાવણીમાં આદિવાસી સમાજનો વિરોધ! ખોટા પ્રમાણપત્રો રદ કરવા માટે ઉઠાવ્યો અવાજ
Follow Us:
| Updated on: Feb 15, 2020 | 9:23 AM

આદિવાસી સમાજે પણ ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે ન્યાય માટે અવાજ ઉઠાવ્યો. ગીર, બરડા અને આલેચ વિસ્તારના લોકોએ ખોટા આદિવાસી પ્રમાણપત્રો આપવા સામે વિરોધ નોંધાવ્યો હતો. સમાજની માગ છે કે જે લોકોને બંધારણના વિરૂદ્ધ જઈ ખોટા પ્રમાણપત્રો આપવામાં આવ્યા છે તે રદ થાય. જો તેમની માગ નહી સંતોષાય તો તેઓ આગામી દિવસોમાં આંદોલન વધું ઉગ્ર કરશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો: કોરોના વાયરસના આતંક બાદ હવે મળ્યો નવો Yara Virus!

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">