ગાંધીનગર: કોરોનાના લક્ષણો છતાં એન્ટિજન ટેસ્ટ નેગેટિવ આવે તો RTPCR ટેસ્ટ કરાશે
કોરોનાના લક્ષણો છતાં એન્ટિજન ટેસ્ટ નેગેટિવ આવે તે RTPCR ટેસ્ટ કરાશે અને RAT અને RTPCR નેગેટિવ આવે તો સિઝનલ ફ્લૂનો ટેસ્ટ કરાશે. શંકાસ્પદ વ્યક્તિના 5થી 7 દિવસે અને સિમ્પ્ટોમેટિક દર્દીના તાત્કાલિક ટેસ્ટ કરાશે. ત્યારે કોરોનાને કાબૂમાં લેવા ટેસ્ટ, ટ્રીટ અને ટ્રેકની ટી-થ્રી સ્ટ્રેટેજી અપનાવશે. Web Stories View more ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ […]
કોરોનાના લક્ષણો છતાં એન્ટિજન ટેસ્ટ નેગેટિવ આવે તે RTPCR ટેસ્ટ કરાશે અને RAT અને RTPCR નેગેટિવ આવે તો સિઝનલ ફ્લૂનો ટેસ્ટ કરાશે. શંકાસ્પદ વ્યક્તિના 5થી 7 દિવસે અને સિમ્પ્ટોમેટિક દર્દીના તાત્કાલિક ટેસ્ટ કરાશે. ત્યારે કોરોનાને કાબૂમાં લેવા ટેસ્ટ, ટ્રીટ અને ટ્રેકની ટી-થ્રી સ્ટ્રેટેજી અપનાવશે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પણ વાંચો: ‘આશિકી’ ફેમ રાહુલ રોય બ્રેન સ્ટ્રોકનો શિકાર, મુંબઈની નાનાવટી હોસ્પિટલમાં દાખલ
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો