ગાંધીનગરમાં અક્ષરધામ મંદિર રહેશે બંધ, અમદાવાદમાં કર્ફયુને પગલે લેવાયો નિર્ણય

ગાંધીનગરમાં અક્ષરધામ મંદિર બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. અમદાવાદના કર્ફયુને કારણે અક્ષરધામ મંદિર બંધ રહેશે. 20થી 23 નવેમ્બર સુધી મંદિર બંધ રહેશે. કોરોનાનું સંક્રમણ ન ફેલાય તે માટે નિર્ણય લેવાયો છે. દિવાળી બાદ રાજયમાં કોરોનાના કેસોમાં વધારો થયો છે. ત્યારે રાજયમાં કોરોનાનું સંક્રમણ અટકે તે માટે અમદાવાદ શહેર બે દિવસ બંધ રહેશે.   Web Stories […]

ગાંધીનગરમાં અક્ષરધામ મંદિર રહેશે બંધ, અમદાવાદમાં કર્ફયુને પગલે લેવાયો નિર્ણય
Follow Us:
| Updated on: Nov 20, 2020 | 12:40 PM

ગાંધીનગરમાં અક્ષરધામ મંદિર બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. અમદાવાદના કર્ફયુને કારણે અક્ષરધામ મંદિર બંધ રહેશે. 20થી 23 નવેમ્બર સુધી મંદિર બંધ રહેશે. કોરોનાનું સંક્રમણ ન ફેલાય તે માટે નિર્ણય લેવાયો છે. દિવાળી બાદ રાજયમાં કોરોનાના કેસોમાં વધારો થયો છે. ત્યારે રાજયમાં કોરોનાનું સંક્રમણ અટકે તે માટે અમદાવાદ શહેર બે દિવસ બંધ રહેશે.

Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">