કોરોના વાયરસના વધતા પ્રકોપને લઈને સમગ્ર પંજાબમાં કર્ફ્યુ લાગૂ
કોરોના વાયરસના જંગ સામે સમગ્ર દેશ એકજૂથ થઈને લડી રહ્યો છે. ત્યારે દેશના મોટાભાગના રાજ્યો અને શહેરોને લોકડાઉન કરી દેવામાં આવ્યા છે. ત્યારે કોરોના વાયરસના વધતા પ્રકોપને લઈને સમગ્ર પંજાબમાં કર્ફ્યુ લાગુ કરી દેવામાં આવ્યો છે. Web Stories View more SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે? પ્રાઇવેટ […]
કોરોના વાયરસના જંગ સામે સમગ્ર દેશ એકજૂથ થઈને લડી રહ્યો છે. ત્યારે દેશના મોટાભાગના રાજ્યો અને શહેરોને લોકડાઉન કરી દેવામાં આવ્યા છે. ત્યારે કોરોના વાયરસના વધતા પ્રકોપને લઈને સમગ્ર પંજાબમાં કર્ફ્યુ લાગુ કરી દેવામાં આવ્યો છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
તેનું એલાન પંજાબના મુખ્યપ્રધાન કેપ્ટન અમરિંદરસિંહે કર્યુ છે. કર્ફ્યુ દરમિયાન કોઈ પણ પ્રકારની ઢીલ આપવામાં આવશે નહીં, માત્ર વિશેષ પરિસ્થિતીઓમાં જ છૂટ આપવામાં આવશે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
આ પણ વાંચો: કોરોના વાયરસ: સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ નિર્ણય, 7 વર્ષથી ઓછી સજાવાળા કેદીઓને આપો પેરોલ