કોરોના વાઈરસ: ચીનથી આવેલાં 406 લોકોમાંથી 200 લોકોને ઘરે જવા મંજૂરી

ચીનથી ભારત લાવવામાં આવેલાં 406 લોકોને આઈટીબીપી એટલે સેનાના કેમ્પમાં રાખવામાં આવ્યા છે. આ તમામના રિપોર્ટ તો નેગેટિવ આવી ગયા છે. આથી તમામને જલદીથી ભારતમાં પોતાના ઘરે જવા માટે મંજૂરી મળી શકે છે. જે લોકોમાં થોડાપણ લક્ષણો દેખાયા નથી તેવા 200 લોકોને ઘરે જવા માટે મંજૂરી આપવામાં આવી છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા […]

કોરોના વાઈરસ: ચીનથી આવેલાં 406 લોકોમાંથી 200 લોકોને ઘરે જવા મંજૂરી
Follow Us:
| Updated on: Feb 17, 2020 | 5:57 PM

ચીનથી ભારત લાવવામાં આવેલાં 406 લોકોને આઈટીબીપી એટલે સેનાના કેમ્પમાં રાખવામાં આવ્યા છે. આ તમામના રિપોર્ટ તો નેગેટિવ આવી ગયા છે. આથી તમામને જલદીથી ભારતમાં પોતાના ઘરે જવા માટે મંજૂરી મળી શકે છે. જે લોકોમાં થોડાપણ લક્ષણો દેખાયા નથી તેવા 200 લોકોને ઘરે જવા માટે મંજૂરી આપવામાં આવી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
200-indians-housed-in-itbp-camp-got-leave-harshvardhan-met-them

કેમ્પમાં રહેલાં ભારતીયો સાથે મુલાકાત કરતાં કેન્દ્રીય મંત્રી ડૉ. હર્ષવર્ધન

આ પણ વાંચો :   કોરોના વાઈરસને લઈને ચીનથી આવ્યા સારા સમાચાર, વાંચો વિગત

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધને સોમવારના રોજ એક પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી જણાવ્યું કે સેનાની હોસ્પિટલમાં જે 406 લોકો છે તેમાંથી 200 લોકોને પોતાના ઘરે જવા માટે મંજૂરી આપવામાં આવી છે. સરકાર ધીમેધીમે ક્રમાનુસર ઘરે મોકલશે. આ તમામ લોકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે એટલે કે તેઓને કોરોના વાઈરસની અસર નથી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ સિવાય ભારતીય વિમાન ચીન દવાઓ અને મેડિકલના ઉપકરણો લઈને જઈ રહ્યું છે તો સરકારે જાહેરાત કરી છે કે જો કોઈ ભારતીય બાકી રહી ગયા હોય તો તે આ વિમાન દ્વારા પરત પોતાના દેશ આવી શકે છે. કોરોના વાઈરસથી અત્યાર સુધીમાં 1800 લોકોના મોત વૈશ્વિક સ્તરે થયા છે. ભારતમાં 3 શંકાસ્પદ કેસની સ્થિતિમાં સુધારો થઈ રહ્યો છે તેવી માહિતી પણ સરકારે આપી છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">