ફ્રાંસની હત્યા પર વિવાદિત નિવેદન બાદ મુન્નવર રાણા વિરુદ્ધ ફરિયાદ, કહ્યું ફાંસી પર લટકાવી દેશો તો પણ સાચું બોલવાનું નહીં છોડું

ફ્રાંસમાં પૈગંબર મોહમ્મદના કાર્ટૂનના વિવાદના કારણે કેટલીય હત્યા થઈ છે. આ સમગ્ર મામલામાં ઉર્દુ શાયર મુન્નવર રાણાએ હુમલાને યોગ્ય કહ્યો હતો. ત્યારબાદ તેના પર હોબાળો શરું થઇ ગયો હતો. હોબાળો વધતા રાણાએ ફેરવી તોળ્યું અને કહ્યું કે મેં હુમલાને યોગ્ય નથી કહ્યો. Web Stories View more અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો […]

ફ્રાંસની હત્યા પર વિવાદિત નિવેદન બાદ મુન્નવર રાણા વિરુદ્ધ ફરિયાદ, કહ્યું ફાંસી પર લટકાવી દેશો તો પણ સાચું બોલવાનું નહીં છોડું
Follow Us:
Niyati Trivedi
| Edited By: | Updated on: Nov 02, 2020 | 7:20 PM

ફ્રાંસમાં પૈગંબર મોહમ્મદના કાર્ટૂનના વિવાદના કારણે કેટલીય હત્યા થઈ છે. આ સમગ્ર મામલામાં ઉર્દુ શાયર મુન્નવર રાણાએ હુમલાને યોગ્ય કહ્યો હતો. ત્યારબાદ તેના પર હોબાળો શરું થઇ ગયો હતો. હોબાળો વધતા રાણાએ ફેરવી તોળ્યું અને કહ્યું કે મેં હુમલાને યોગ્ય નથી કહ્યો.

France ni hatya par vivadit nivedan bad munvar rana virudh fariyad kahyu fansi par latkavi desho to pan sachu bolvanu nahi chodu

અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન
અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

કતલેઆમને યોગ્ય કહ્યા બાદ લખનઉના હજરતગંજ પોલીસ સ્ટેશનમાં એક એફઆઈઆર નોંધવામાં આવી છે. આના પર મુન્નવર રાણા કહે છે કે હું મારી વાત પર કાયમ રહીશ . મને ફ્રાંસની ઘટના પર સત્ય બોલવાની સજા મળે તો તે પણ મંજૂર છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

આ સાથે જ મુન્નવર રાણાએ કહ્યું કે હું એ લોકો જેવો નથી જે ફરિયાદોને પાછી ખેંચાવે અને સાચું બોલવાથી ડરે. જો મારા પર કોઈપણ ગુનો સાબિત થયો તો ચાર રસ્તે ગોળી મારી દેજો. 69 વર્ષના શાયરને જેહાદી બનાવી દેશો તો પણ સાચું બોલવાનું નહીં છોડું. મારા વિરુદ્ધ કોઈના કહેવાથી કાર્યવાહી થઈ રહી છે. મારા નિવેદન માટે માફી તો નહીં જ માગુ પછી ભલે ફાંસી થઈ જાય.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
g clip-path="url(#clip0_868_265)">