હૈદરાબાદ એન્કાઉન્ટર બાબતે સુપ્રીમ કોર્ટે આપ્યો આ આદેશ, જાણો હવે શું થશે?

હૈદરાબાદ એન્કાઉન્ટરને લઈને સુપ્રીમ કોર્ટમાં સુનાવણી કરવામાં આવી હતી. આ મામલે ચીફ જસ્ટિસ બોબડેએ કહ્યું કે અમે ઈચ્છીએ છીએ કે આ મામલે નિષ્પક્ષ રીતે તપાસ કરવામાં આવે. એનકાઉન્ટર પર પોલીસે જે દાવો કર્યો છે તેની તપાસ કરવી જરુરી છે. Web Stories View more SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી […]

હૈદરાબાદ એન્કાઉન્ટર બાબતે સુપ્રીમ કોર્ટે આપ્યો આ આદેશ, જાણો હવે શું થશે?
Follow Us:
| Updated on: Dec 12, 2019 | 12:22 PM

હૈદરાબાદ એન્કાઉન્ટરને લઈને સુપ્રીમ કોર્ટમાં સુનાવણી કરવામાં આવી હતી. આ મામલે ચીફ જસ્ટિસ બોબડેએ કહ્યું કે અમે ઈચ્છીએ છીએ કે આ મામલે નિષ્પક્ષ રીતે તપાસ કરવામાં આવે. એનકાઉન્ટર પર પોલીસે જે દાવો કર્યો છે તેની તપાસ કરવી જરુરી છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ત્રણ સભ્યોનું તપાસ કમિશન નિમવામાં આવ્યું

former-supreme-court-judge-sirpurkar-will-investigate-hyderabad-encounter

આ પણ વાંચો :   ખેડૂતોના અચ્છે દિન ક્યારે? માત્ર આટલા રુપિયાની આવક છે ગુજરાતના ખેડૂતોની

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

સુપ્રીમ કોર્ટે આ હૈદરાબાદ મહિલા ડૉક્ટરના ગેંગરેપ અને તેની સળગાવી દેનારા આરોપીઓના એન્કાઉન્ટર અંગે તપાસના આદેશ આપ્યા છે. આ તપાસ પૂર્વ જજ એસ સિરકપૂરની આગેવાનીમાં કરવામાં આવશે. આ સિવાય બોમ્બે હાઈકોર્ટના નિવૃત્ત જજ રેખા બલદોત્તા અને પૂર્વ સીબીઆઈ નિર્દેશક કાર્તિકેયન આ તપાસ કમિશનમાં સામેલ હશે. આ કમિશને 6 મહિનામાં તપાસ પુરી કરીને અહેવાલ સોંપવાનો રહેશે. આ દરમિયાન કોઈપણ અદાલતના આદેશને માન્ય રાખવામાં આવશે નહીં. જે રાજ્ય સરકાર તપાસ કરી રહી છે તેની પર સુપ્રીમ કોર્ટે પ્રતિબંધ લગાવી દીધો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ કેસમાં અરજી દાખલ કરવામાં આવી છે અને કહેવામાં આવ્યું છે કે પોલીસની સ્ટોરી ખોટી છે. આમ આ ઘટનામાં સ્વતંત્ર તપાસ થવી અનિવાર્ય છે. અમે રાજ્ય દ્વારા નક્કી કરેલી એસઆઈટી પર ભરોસો કરી શકી તેમ નથી. વાસ્તવિકતા સામે લાવવા માટે આ જરુરી છે. રાજ્ય સરકાર અને પોલીસ પ્રશાસન આ તપાસમાં પુરો સહયોગ આપશે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">