ભારતીય ક્રિકેટ ટીમના પુર્વ પસંદગીકાર પ્રસાદે કર્યો ખુલાસો, જાણો કેમ અંબાતી રાયડુને વલ્ડકપમાંથી પડતો મુકાયો હોતો

ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય પસંદગીકારના પદ પર રહી ચુકેલા એમ.એસ.કે. પ્રસાદે તેમના કાર્યકાળ દરમિયાન કેટલાક નિર્ણયો લીધા હતા. જેના પછી તેમના પર ઘણા સવાલો પણ ઉભા થયા હતા. તેઓએ એક ઇન્ટરવ્યુ દરમિયાન તેમના દ્રારા લેવાયેલા ત્રણ નિર્ણયોનો ઉલ્લેખ કર્યો હતો જેને લેવામાં તેમને મુશ્કેલી નડી હતી અને તે નિર્ણયોને લઇને ઘણા પ્રશ્નો પણ ઉભા થયા […]

ભારતીય ક્રિકેટ ટીમના પુર્વ પસંદગીકાર પ્રસાદે કર્યો ખુલાસો, જાણો કેમ અંબાતી રાયડુને વલ્ડકપમાંથી પડતો મુકાયો હોતો
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Sep 10, 2020 | 5:41 AM

ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય પસંદગીકારના પદ પર રહી ચુકેલા એમ.એસ.કે. પ્રસાદે તેમના કાર્યકાળ દરમિયાન કેટલાક નિર્ણયો લીધા હતા. જેના પછી તેમના પર ઘણા સવાલો પણ ઉભા થયા હતા. તેઓએ એક ઇન્ટરવ્યુ દરમિયાન તેમના દ્રારા લેવાયેલા ત્રણ નિર્ણયોનો ઉલ્લેખ કર્યો હતો જેને લેવામાં તેમને મુશ્કેલી નડી હતી અને તે નિર્ણયોને લઇને ઘણા પ્રશ્નો પણ ઉભા થયા હતા. એવું કહેવામાં આવે છે કે પ્રસાદે અંબાતી રાયડુને 2019 ની વર્લ્ડ કપ ટીમમાં સ્થાન ન આપવાનો નિર્ણય કર્યો છે. તેણે ટ્રિપલ સદી ફટકાર્યા બાદ પણ કરૂણ નાયરને પણ પૂરતી તક આપી ન હતી અને એમએસ ધોનીને ફેરવેલ મેચ રમવાનો મોકો પણ આપ્યો ન હતો. આ ત્રણેય બાબતો તેમના કાર્યકાળના નિર્ણયોમાં ક્રિકેટના ચાહકો માટે મુંઝવતા સવાલ ના પહેલુઓ સમાન બની રહી હતી.

MSK PRASAD

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

જોકે હવે એમએસકે પ્રસાદે આ બધી બાબતો પર પોતાનો મત સ્પષ્ટ કર્યો છે. તેમણે સ્પષ્ટતા સમજવતા કહ્યું છે કે, કેમ તે કરુણ નાયરને ટીમમાં સતત તક આપી શક્યા નહોતા. તેમણે કહ્યું કે નાયરે ત્રેવડી સદી ફટકારી હતી અને તે પછી તે ત્રણ-ચાર ટેસ્ટ મેચોમાં સારુ રમ્યો ન હતો. તે પછીના એક વર્ષ સુધી ભારત તરફથી રમતી વખતે તે કંઇ ખાસ કરી શક્યો પણ નહોતો. આ પછી અમે તેને વર્ષ 2018 માં ઇંગ્લેન્ડ પ્રવાસ પર મોકલ્યો, પરંતુ તેને રમવાનો મોકો મળ્યો ન હતો. તે જ સમયે, 2018-19 ની રણજી સિઝન પણ તેના માટે ખરાબ રહી હતી અને તે અહીં પાછળ પડી ગયો હતો.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

AMBATI RAYDU

આ સમયગાળા દરમ્યાન, વર્ષ 2019 ના વનડે વર્લ્ડ કપમાં, તેમણે અંબાતી રાયડુને ટીમમાં શા માટે શામેલ કરવામાં આવ્યો ન હતો તે વિશે પણ જણાવ્યું હતું. પ્રસાદે કહ્યું કે રાયડુ વિશે કોઈના મનમાં કંઈ જ નથી. અમે તેમને નંબર ચારના પદ માટે તૈયારી કરી લીધી હતી પરંતુ વિજય શંકરને તેમની જગ્યાએ મોકલવામાં આવ્યા હતા. જોકે મને તેનાથી દુ: ખ થયું હતું, આ તમામ નિર્ણય ટીમના હિતમાં લેવામાં આવ્યો હતો.

RAVINDRA JADEJA

પ્રસાદના  સમય દરમ્યાન આર.અશ્વીન અને રવિન્દ્ર જાડેજાને પણ ટીમમાંથી બહાર મૂકવામાં આવ્યા હતા. જોકે આ પછી જાડેજાએ વાપસી કરી હતી, પરંતુ અશ્વીન આજદિન સુધી પરત ફરી શક્યો નહીં. પ્રસાદે કહ્યું કે ચેમ્પિયન્સ ટ્રોફી પછી અમે અશ્વીન અને જાડેજાને બ્રેક આપવાનું નક્કી કર્યું હતુ. અમે વિચાર્યું હતું કે કુલદીપ યાદવ અને યઝુવેન્દ્ર ચહલને તક આપવી જોઈએ અને શાનદાર પ્રદર્શન કર્યા પછી બંનેને ટીમમાં સ્થાન મળ્યું છે.

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">