સાબરકાંઠા: આજથી 7 દિવસ સુધી બપોર બાદ ખેડબ્રહ્માના બજારો બંધ, કોરોનાના કેસ વધતા લેવાયો નિર્ણય
સાબરકાંઠામાં ધીરે-ધીરે કોરોના વાઈરસના કેસ વધી રહ્યા છે. ત્યારે આજથી અડધો દિવસ એક સપ્તાહ માટે ખેડબ્રહ્મા બંધ રહેશે. જે મુજબ 6 ડિસેમ્બર સુધી 7 દિવસ બપોરે 3 વાગ્યા બાદ બજારો બંધ રહેશે. ખેડબ્રહ્મા તાલુકામાં અત્યાર સુધીમાં 73 કોરોના પોઝિટીવ કેસ નોંધાઈ ચૂક્યા છે. Web Stories View more 30 લાખની હોમ લોન પર કેટલી EMI […]
સાબરકાંઠામાં ધીરે-ધીરે કોરોના વાઈરસના કેસ વધી રહ્યા છે. ત્યારે આજથી અડધો દિવસ એક સપ્તાહ માટે ખેડબ્રહ્મા બંધ રહેશે. જે મુજબ 6 ડિસેમ્બર સુધી 7 દિવસ બપોરે 3 વાગ્યા બાદ બજારો બંધ રહેશે. ખેડબ્રહ્મા તાલુકામાં અત્યાર સુધીમાં 73 કોરોના પોઝિટીવ કેસ નોંધાઈ ચૂક્યા છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પણ વાંચો: રાજકોટની સેન્ટ્રલ ઝોનની મુખ્ય પાણીની પાઇપલાઇનમાં ભંગાણ, સ્થાનિકોને પાણી માટે જોવી પડશે ચાર-પાંચ કલાક રાહ
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો