સાબરકાંઠા: આજથી 7 દિવસ સુધી બપોર બાદ ખેડબ્રહ્માના બજારો બંધ, કોરોનાના કેસ વધતા લેવાયો નિર્ણય

સાબરકાંઠામાં ધીરે-ધીરે કોરોના વાઈરસના કેસ વધી રહ્યા છે. ત્યારે આજથી અડધો દિવસ એક સપ્તાહ માટે ખેડબ્રહ્મા બંધ રહેશે. જે મુજબ 6 ડિસેમ્બર સુધી 7 દિવસ બપોરે 3 વાગ્યા બાદ બજારો બંધ રહેશે. ખેડબ્રહ્મા તાલુકામાં અત્યાર સુધીમાં 73 કોરોના પોઝિટીવ કેસ નોંધાઈ ચૂક્યા છે.   Web Stories View more 30 લાખની હોમ લોન પર કેટલી EMI […]

સાબરકાંઠા: આજથી 7 દિવસ સુધી બપોર બાદ ખેડબ્રહ્માના બજારો બંધ, કોરોનાના કેસ વધતા લેવાયો નિર્ણય
ફાઈલ ફોટો
Follow Us:
| Updated on: Nov 30, 2020 | 4:29 PM

સાબરકાંઠામાં ધીરે-ધીરે કોરોના વાઈરસના કેસ વધી રહ્યા છે. ત્યારે આજથી અડધો દિવસ એક સપ્તાહ માટે ખેડબ્રહ્મા બંધ રહેશે. જે મુજબ 6 ડિસેમ્બર સુધી 7 દિવસ બપોરે 3 વાગ્યા બાદ બજારો બંધ રહેશે. ખેડબ્રહ્મા તાલુકામાં અત્યાર સુધીમાં 73 કોરોના પોઝિટીવ કેસ નોંધાઈ ચૂક્યા છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો: રાજકોટની સેન્ટ્રલ ઝોનની મુખ્ય પાણીની પાઇપલાઇનમાં ભંગાણ, સ્થાનિકોને પાણી માટે જોવી પડશે ચાર-પાંચ કલાક રાહ

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">