ઘરની આ જગ્યાઓ પર ઘડિયાળ રાખવી માનવામાં આવે છે અશુભ! જુઓ VIDEO
નવું ઘર હોય કે ઓફિસ દરેક વ્યક્તિ સુખ, શાંતિ અને લાભ માટે વાસ્તુ અનુસાર દરેક વસ્તુઓની ગોઠવણી કરે છે. ઘણા લોકો હજી સુધી વાસ્તુ પાછળના વૈજ્ઞાનિક પ્રભાવને સમજી શક્યા નથી. સામાન્ય રીતે લોકો ઘરની કોઈ પણ દિવાલ પર ઘડિયાળ રાખતા હોય છે, પરંતુ વાસ્તુ મુજબ આવું કરવું ખોટું છે. ઘરના કોઈ પણ ખૂણા અથવા દિવાલ […]
નવું ઘર હોય કે ઓફિસ દરેક વ્યક્તિ સુખ, શાંતિ અને લાભ માટે વાસ્તુ અનુસાર દરેક વસ્તુઓની ગોઠવણી કરે છે. ઘણા લોકો હજી સુધી વાસ્તુ પાછળના વૈજ્ઞાનિક પ્રભાવને સમજી શક્યા નથી. સામાન્ય રીતે લોકો ઘરની કોઈ પણ દિવાલ પર ઘડિયાળ રાખતા હોય છે, પરંતુ વાસ્તુ મુજબ આવું કરવું ખોટું છે. ઘરના કોઈ પણ ખૂણા અથવા દિવાલ પર ઘડિયાળ રાખતા પહેલા કેટલીક બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પણ વાંચો: શિફ્ટમાં કામ કરતા લોકો રહો સાવધાન! મગજ પર થઈ શકે છે તેની આવી અસર! જુઓ VIDEO