પ્રવાસન વિભાગે લીધો મોટો નિર્ણય! કેશોદ-અમદાવાદ વચ્ચે શરૂ થશે પ્લેનની સુવિધા
સોરઠની સુંદરતામાં વધારો થવા જઈ રહ્યો છે. પ્રવાસન વિભાગે મહત્વપૂર્ણ નિર્ણય સોરઠને પ્રવાસન ક્ષેત્રે આગળ લઈ જવાનો કર્યો છે. કેશોદના બંધ પડેલા એરપોર્ટ પર ફરીથી 76 સીટનું પ્લેન ઉડાન ભરશે. માર્ચ મહિનાથી કેશોદ-અમદાવાદ વચ્ચે શરૂ થઈ રહી છે પ્લેનની સુવિધા. આ સત્તાવાર નિર્ણયથી સોરઠના સાસણ, સોમનાથ, જૂનાગઢ આવતા યાત્રીકોને સીધો લાભ મળશે. રોચક VIDEO જોવા […]
સોરઠની સુંદરતામાં વધારો થવા જઈ રહ્યો છે. પ્રવાસન વિભાગે મહત્વપૂર્ણ નિર્ણય સોરઠને પ્રવાસન ક્ષેત્રે આગળ લઈ જવાનો કર્યો છે. કેશોદના બંધ પડેલા એરપોર્ટ પર ફરીથી 76 સીટનું પ્લેન ઉડાન ભરશે. માર્ચ મહિનાથી કેશોદ-અમદાવાદ વચ્ચે શરૂ થઈ રહી છે પ્લેનની સુવિધા. આ સત્તાવાર નિર્ણયથી સોરઠના સાસણ, સોમનાથ, જૂનાગઢ આવતા યાત્રીકોને સીધો લાભ મળશે.
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પણ વાંચો: સુરત: ડીંડોલી વિસ્તારમાં ડમ્પરમાં લાગી આગ! જુઓ VIDEO